Home Desh Aniruddhacharya :અનિરુદ્ધાચાર્ય વિવાદ મથુરા કોર્ટે કેસ નોંધ્યો, 1 જાન્યુઆરીએ થશે આગલી સુનાવણી

Aniruddhacharya :અનિરુદ્ધાચાર્ય વિવાદ મથુરા કોર્ટે કેસ નોંધ્યો, 1 જાન્યુઆરીએ થશે આગલી સુનાવણી

0
443
Aniruddhacharya

Aniruddhacharya :આ ફરિયાદ અખિલ ભારત હિંદુ મહાસભા આગ્રાની જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં થયેલી સુનાવણી બાદ CJM ઉત્સવ ગૌરવ રાજની કોર્ટએ કેસ સ્વીકારી લીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 1 જાન્યુઆરીએ યોજાશે, જેમાં મીરા રાઠોડ પોતાનું નિવેદન દાખલ કરશે.

Aniruddhacharya

Aniruddhacharya :શું છે આખો વિવાદ?

ઓક્ટોબરમાં અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે મહિલાઓ અને દીકરીઓ અંગે કથિત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

વિડિયો વાયરલ થતાની સાથે જ સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો હતો. અનેક મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.

Aniruddhacharya :અનિરુદ્ધાચાર્યની પ્રતિક્રીયા

Aniruddhacharya

વિવાદ વધતા અનિરુદ્ધાચાર્યએ પોતાનો બચાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે—

  • તેઓ મહિલાઓનો સંપૂર્ણ સન્માન કરે છે
  • તેમના નિવેદનને તોડી-મરોડીને સોશિયલ મીડિયામાં પર રજૂ કરવામાં આવ્યો છે
  • તેમના આશયને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે

પરંતુ હવે કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકાર્યા બાદ તેઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

કોર્ટની કાર્યવાહી આગળ શું?

Aniruddhacharya
  • 1 જાન્યુઆરીએ વાદી મીરા રાઠોડનું નિવેદન લેવામાં આવશે
  • ત્યાર બાદ કોર્ટ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે
  • જો આરોપો ગંભીર માનવામાં આવશે તો અનિરુદ્ધાચાર્યને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે

આ કેસથી સંબંધિત દરેક અપડેટ હવે કાનૂની પ્રક્રિયા પર આધારિત રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Olympics 2036 :ઓલિમ્પિક માટે રાજ્ય સરકારનું મોટું પગલું: સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં ખુલશે ગુજરાત ઓફિસ, નાયબ મુખ્યમંત્રી 20 ડિસેમ્બરે કરશે મુલાકાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે