Home Desh પાકિસ્તાનમાં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા #pakistani...

પાકિસ્તાનમાં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા #pakistani #indian #gobackpakistan #indiapakistanwar પાકિસ્તાની નાગરિકને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ

0
810

પાકિસ્તાનમાં જન્મેલાં શારદા કુકરેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને અપીલ કરી છે કે તેમને તેમના પરિવારથી અલગ કરવામાં ના આવે. તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે.

પાકિસ્તાની નાગરિકને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ

પહલગામ હુમલા પછી ભારત સરકારે બધા જ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ આપ્યો હતો, જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે સરકારે કહ્યું છે કે જે પણ પાકિસ્તાનીઓ ભારતમાં છે તેમની સામે આકરી કાયદાકીય કાર્યવાહી થશે. ઓડિશા પોલીસે જે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા નોટિસ આપી હતી,

શારદાના પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન

તેમાં શારદા કુકરેજાનું પણ નામ હતું. 53 વર્ષીય શારદાએ 35 વર્ષ પહેલાં એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી જ તેઓ ભારતમાં રહે છે. અહેવાલો મુજબ પાકિસ્તાનના સિંધ રાજ્યના સુક્કુર શહેરમાં જન્મેલાં શારદાના પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને એક મુસ્લિમ અધેડ સાથે લગ્ન કરાવાઈ રહ્યા હતા. તેનાથી બચવા માટે 1987માં 60 દિવસના વિઝા પર શારદા કુકરેજા પરિવાર સાથે ભાગીને ભારત આવી ગયાં.

પાકિસ્તાનમાં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા #pakistani #indian #gobackpakistan #indiapakistanwar પાકિસ્તાની નાગરિકને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ

તેમણે 1990માં ભારતમાં મહેશ કુમાર કુકરેજા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને ઓડિશાના બોલાંગીર જિલ્લામાં રહેવા લાગ્યાં. દંપત્તિને એક પુત્ર અને એક પુત્રી છે અને બંનેના લગ્ન થઈ ગયા છે. કુકરેજા પરિવારમાં શારદા સિવાય તમામ ભારતીય છે.

કુકરેજા પરિવારમાં શારદા સિવાય તમામ ભારતીય

શારદા કુકરેજા પાસે પાકિસ્તાની નાગરિક્તા છે તેથી ટેકનિકલરૂપે તેઓ પાકિસ્તાની નાગરિક છે. પરિણામે તેમને ભારત છોડવા નોટિસ અપાઈ હતી. શારદા કુકરેજાનું કહેવું છે કે તેઓ 35 વર્ષથી ભારતમાં જ રહે છે. હવે પાકિસ્તાનમાં તેમનું કોઈ નથી. તેથી તેમને ભારતમાં જ રહેવા દેવામાં આવે.

પાકિસ્તાનમાં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા #pakistani #indian #gobackpakistan #indiapakistanwar પાકિસ્તાની નાગરિકને 48 કલાકમાં દેશ છોડી દેવા આદેશ

પાક.માં મારું કોઈ નથી : 35 વર્ષથી ભારતમાં રહેતાં વૃદ્ધાંની પીડા

પાકિસ્તાની હિન્દુ મહિલાને દેશ છોડવા નોટિસ મળતા પરિવાર આઘાતમાં

શારદા કુકરેજાના પરિવારમાં બધા જ ભારતીય, માત્ર તેઓ પાકિસ્તાની

શારદા કુકરેજાનો પરિવાર ધર્મ પરિવર્તનથી બચવા ભારત ભાગી આવ્યો હતો

વધુ સમાચાર માટે જોતા રહો

Jayant Moond Alpesh Kathiriya પર હુમલો ગૃહમંત્રી કાર્યવાહી કરે Jayrajsinh Jadeja Ganesh Gondal

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે