Home Desh Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

0
810
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની મુંબઈને હવે એશિયાના અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો પણ હાંસલ કર્યો છે. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ અનુસાર અબજોપતિઓના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ બેઇજિંગને છોડીને પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. મુંબઈ પછી બીજો નંબર દિલ્હીનો અને ત્રીજો નંબર હૈદરાબાદનો છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે.

Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’
Billionaire Capital: ભારતની આર્થિક રાજધાની બની એશિયાની ‘અબજપતિઓની રાજધાની’

Billionaire Capital: હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 મુજબ, ભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની ‘બિલિયોનેર કેપિટલ’ બની ગઈ છે કારણ કે તેમાં હવે ચીનની રાજધાની બેઈજિંગ કરતાં વધુ અબજોપતિઓ છે. આવી સ્થિતિમાં, મુંબઈમાં અબજોપતિઓની સંખ્યામાં 58નો વધારો થયો છે, આ યાદીમાં અબજોપતિઓની સંખ્યા 386 થઈ ગઈ છે. (Billionaire Capital)

અહેવાલ મુજબ, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 ગુરુવારે (29 ઓગસ્ટ) જાહેર કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે એશિયાના 25% અબજોપતિઓનું ઘર મુંબઈમાં છે. આ અર્થમાં, આ શહેર સમગ્ર એશિયામાં અબજોપતિઓની નવી રાજધાની (Billionaire Capital) તરીકે ઉભરી આવ્યું છે.  

મુંબઈ એશિયાના અબજોપતિ કેપિટલ, બીજું કોણ સામેલ

અબજોપતિઓના વસવાટના  પ્રથમ પસંદગીના શહેર તરીકે મુંબઈ ઉભરી આવ્યું છે. તે પછીનો ક્રમ દિલ્હીનો અને તે પછીનો ક્રમ હૈદરાબાદનો છે.  દિલ્હીમાં ૧૮ નવા અબજોપતિઓ ઉમેરાયા છે. હવે ત્યાં કુલ ૨૧૭ અબજોપતિઓનો વસવાટ નોંધાયો છે.  હૈદરાબાદે આ યાદીમાં હરણફાળ ભરી છે અને બેંગ્લુરુને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં પહેલીવાર તે ત્રીજાં સ્થાને આવ્યું છે.  હૈદરાબાદમાં કુલ ૧૭ નવા અબજોપતિ ઉમેરાયા છે. તે સાથે હવે ત્યાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે. બેંગ્લુરુમાં કુલ ૧૦૦ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે. જ્યાં લગભગ 67 જેટલા અબજપતિઓ વસવાટ (Billionaire Capital) કરે છે.

યાદી પર નજર નાખીએ તો, મુંબઈમાં ૯૨ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે બેઇજિંગમાં આ સંખ્યા ૯૧ની છે. મુંબઈમાં ૪૪૫ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હોય તેવા અલ્ટ્રા રિચ અબજોપતિઓની સંખ્યામાં ૨૬નો  ઉમેરો થયો હતો જ્યારે ચીનમાં આવા અબજોપતિઓની સંખ્યામાં ૧૮નો ઘટાડો થયો હતો. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે