Home Dharma Ram Bhajan : વડાપ્રધાન મોદીને આ ગાયકનું ભજન પણ આવ્યું પસંદ

Ram Bhajan : વડાપ્રધાન મોદીને આ ગાયકનું ભજન પણ આવ્યું પસંદ

0
944
Ram Bhajan
Ram Bhajan

Ram Bhajan: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પીએમ મોદીની અપીલ પર ભગવાન રામ સાથે સબંધિત ભજનોને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે જેને ખૂબ પ્રશંસા મળી રહી છે.

Ram Bhajan

Ram Bhajan : આજે પીએમ નરેન્દ્ર મોદીએ સિંગર હંસરાજ રઘુવંશીના ભગવાન રામને સમર્પિત ભજનને માઈક્રો બ્લોગિંગ સાઈટ X પર શેર કર્યું છે. તેમણે લોકોને આ ભજન સાંભળવાની અપીલ કરી છે અને કહ્યું કે, તેમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની ભાવનાઓ છે.

Ram Bhajan : હંસરાજ રઘુવંશીના ભજનને પીએમ મોદીએ X પર કર્યું શેર

Ram Bhajan YouTube પર હંસરાજ રઘુવંશીના ભજનને શેર કરતા પીએમ મોદીએ X પર લખ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામના સ્વાગતને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે.રામલલાની ભક્તિમાં ડૂબેલા ભક્તજન આ શુભ દિવસ માટે અલગ-અલગ પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશી જી નું આ ભજન સાંભળો…..

Ram Bhajan : તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ  પીએમ નરેન્દ્ર મોદીએ બિહારની રહેવાસી સ્વાતિ મિશ્રાનું ભજન શેર કરીને તેના વખાણ કર્યા હતા. આ ભજન છે- ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી’. પીએમ મોદીએ કહ્યું હતું કે, રામલલાના સ્વાગતમાં આ મંત્રમુગ્ધ કરનારું ભજન છે.

 Ram Bhajan

નોંધનીય છે કે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી સહીત દેશભરમાંથી લાખો લોકો આ દિવસે અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

તમે આ પણ વાંચી શકો છો   

WHO IS SWATI MISHRA : વડાપ્રધાન મોદીએ કર્યા સ્વાતિ મિશ્રાના વખાણ, તમે પણ સાંભળી ચુક્યા છો આ ભજન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે