Home Main ભરૂચ :  બે-બે સંતાનોનો પિતા રેન બસેરામાં વસવાટ કરવા કેમ બન્યા મજબૂર...

ભરૂચ :  બે-બે સંતાનોનો પિતા રેન બસેરામાં વસવાટ કરવા કેમ બન્યા મજબૂર ?

0
543
ભરૂચ
ભરૂચ

ભરૂચ :  માનવી જયારે માનવતા ભૂલે ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા હોય છે. પેટને કાપીને જે માં-બાપ પોતાના છોકરાનું જતન કરે છે, એજ છોકરા જયારે કછોરું બને ત્યારે માં-બાપની હાલત કફોડી બનતી હોય છે, આવી જ એક હૃદયદ્રાવક ઘટના ભરૂચમાં બની છે. બે – બે સંતાનોનો પિતા આજે સરકારી રેનબસેરામાં જીવવા મજબુર બન્યો છે.

ભરૂચ

ભરૂચ : માતા પાસે છળકપડથી કરાવી સહી, બરોબર વેચ્યું મકાન

વાત છે ભરૂચના દિનેશભાઈની, આખી જીંદગી મજુરી કામ કરી પેટીયું રડી બે બે છોકરા મોટા કર્યા, બે છોકરામાંથી મોટા છોકરાના લગન પણ ધામધૂમથી કરાવ્યા, પરંતુ એક પગે અપંગ પિતાની સેવા કરવાને બદલે છોકરો પોતાની પત્ની સાથે અલગ રહેવા ચાલ્યો ગયો, બીજી બાજુ નાનો છોકરો પણ દારૂના રવાડે ચઢી માતા-પિતા સાથે પોતાનું પણ જીવન પણ બરબાદ કરી રહ્યો છે, આ બંને દુ:ખ ઉપર હજુ પહાડ તૂટવાનો બાકી હતો તેમ છોકરાઓએ માતાને ફોસલાવીને છળકપટથી મકાનના કાગળો પર સહી કરાવી મકાન વેચી માર્યું.

ભરૂચ

સમગ્ર વાતની જાણ થતા માં બાપના માથે જાણે આભ તૂટી પડ્યું, આખી જીંદગી મહેનત મજુરી કરીને બનાવેલું મકાન એક ઝટકામાં હાથમાંથી જતું રહ્યું. આજે એક પગે અપંગ દિનેશભાઈ ભરૂચની રેન બસેરામાં જીવવા મજબૂર બન્યા છે. આમ તો દિનશભાઈને રેન બસેરામાં સારી સુવિધા મળતી હોવાનું જણાવે છે, પરંતુ પોતાના બે-બે સંતાનો હોવા છતા રેન બસેરામાં જીવવું અંદરથી હૃદયને કોરીતો ખાતું જ હશે.

     

ભરૂચ

 રેન બસેરામાં વસવાટ કરતા દિનેશભાઈ સાથે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે મુલાકાત કરી હતી, અને તેમની વ્યથા સાંભળી હતી, આ સમગ્ર કહાની તમારા સુધી વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે પહોંચાડી છે.                  

તમે આ પણ વાંચી શકો છો

અરવલ્લી : જુજ જમીન વિવાદે માનવતા ભુલાવી ! 4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે