Home Dharma ધનતેરસ :ધન્વન્તરી દેવના પૂજનનું મહાત્મ્ય

ધનતેરસ :ધન્વન્તરી દેવના પૂજનનું મહાત્મ્ય

0
485

ધનતેરસ મહિમા શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ કરેલા વર્ણન પ્રમાણે મંદિરોમાં વિશિષ્ટ પૂજનનું આયોજન કરવામાં આવે છે. દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. આજે દેશભરમાં ધનતેરસનું પર્વ ઉજવાશે. ધનતેરસે કરેલી પૂજા એ સહસ્ત્રગણી ફળદાયી હોય છે.આજના દિવસે ગુજરાતમાં કરોડો રૂપિયાના સોનાનું વેચાણ થશે આયુર્વેદના ડોક્ટરો ધન્વન્તરી પૂજન કરશે ધનતેરસ નિમિત્તે મંદિરોમાં વિશિષ્ટ પૂજન સહિતના આયોજન કરવામાં આવશે. શાસ્ત્રવિદોના મતે ધન તેરસના અને ધનના પૂજનના દિવસ એમ ધનતેરસના બે અર્થ થાય છે. ગાયોનું ધણ પણ ધન કહેવાતું અને જેના કારણે આ દિવસે ગાયોની પણ પૂજા થાય છે. આ દિવસે સોના- ચાંદીના દાગીના ખરીદવામાં આવે છે. ગુજરાતમાંથી આવતીકાલે કરોડો રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થશે. ધનતેરસના દિવસે ધન્વન્તરીનું પ્રાગટ્ય થયું હોવાથી ધન્વન્તરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે. ધનતેરસને આરોગ્યની આરાધનાનું પર્વ પણ કહેવાય છે. આયુર્વેદ ડોક્ટરો આ દિવસે ખાસ ધન્વન્તરીનું પૂજન કરે છે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે ધન્વંતરી દેવ અને અને કુબેર દેવનું પૂજન કરવામાં આવે છે .આજના દિવસે ધન પૂજન સહિત માં લક્ષ્મીની આરાધના તથા આરોગ્યની સુખાકારી માટે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. દિપાવલી પર્વમાં આ વર્ષે સોના , ચાંદીની ખરીદી પણ થઇ રહી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ,સુરત સહિતના શહેરોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. આજે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

ધન્વન્તરી જ્યારે સમૃદ્ધિ-ઐશ્વર્યના દેવ કુબેર છે. લક્ષ્મીકૃપા તેની જ સાર્થક થઇ ગણાય જેનું આરોગ્ય સારું ઐશ્વર્ય-સમૃદ્ધિ ભોગવી શકે. માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે.

બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે ધનતેરસના દિવસે લક્ષ્મીજી સમગ્ર રાત્રિ દરમિયાન વિહાર કરવા નીકળે છે. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સંપત્તિ પવિત્ર બને છે. ‘દીપાવલી પૂજાપ્રયોગ દરમ્યાન ધનતેરસે લક્ષ્મીપ્રાપ્તિ માટે કરવાના મંત્ર આ પ્રમાણે છે.૧. શ્રી ક્લીં મહાલક્ષ્મયૈ નમઃ (આ મંત્ર જાપ કરવો)૨. ૩ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલયેપ્રસીદ, પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમઃ૩. ૐૐ હ્રીં શ્રી કલં ઠં, ૐ ઘંટાકર્ણ મહાવીર લક્ષ્મી પૂરય પૂરય સુખ, સૌભાગ્ય કુરુ કુરુ સ્વાહા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે