Home Desh 2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો...

2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક

0
601
2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક
2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક

દેશભરની બેન્કના હિસાબ ગુજરાતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી RTI હેઠળ માંગ્ય અને જાણવાનો પ્રયત્ન કર્યો કે કેટલી બેંક દ્વારા કોની લોન માફ કરવામાં આવી છે અને કોની સામે કડક વસુલી કરાઈ રહી છે ત્યારે જે હિસાબ સામે આવ્યો છે તે વાંચીને સામાન્ય નાગરિક ચોક્કસ વિચારશે કે શું આ દેશમાં ફક્ત ધનિકોની સરકાર છે કે શું ? કારણકે જે રકમની લોન ધનિકોને માફ કરવામાં આવી છે તે રકમ છે 25 લાખ કરોડ અને આ રકમ બેન્કોએ માફ કરી દીધી છે એટલેકે ધનિકોને ઘી-કેળા છે. RTI હેઠળ છેલ્લા નવ વર્ષ દરમિયાન વિવિધ બેન્કોએ કોને કેટલી લોન માફ કરી . RBI દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું તે વાંચીને ભલભલા નાગરિકોની આંખો પહોળી થઇ જશે. NDA-સરકાર-1 અને 2 ના વર્ષ 2014 થી વર્ષ 2022 સુધીના હિસાબો RBI એ આપ્યા જેમાં ધનિકોની 25 લાખ કરોડ જેવી માતબર રકમ માફ કરી દેવાઈ છે જેની લોન બેંકો દ્વારા આપવામાં આવી હતી. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્રાવાર માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ઉદ્યોગપતિઓએ લીધેલી લોન પરત નહિ થતા બેન્કોએ તેમના ચોપડે એન.પી.એ દેખાડ્યા બાદ આખરે તેને રાઈટ ઓફ કરી દીધી છે. જેના પગલે આશંકા છે છેકે અગામી સમયમાં લોન આ ધનિકોની વધુ મોટી રકમ પણ માફ કરી દેવામાં આવશે. પરંતુ બીજી અગત્યની વાત એ છેકે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ધનિકોની યાદી આપવામાં આવી નથી કોની કેટલી રકમ માફ કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે લોનની રીકવરીની રકમ ઓછી છે અને વસુલાત માટે કાર્યવાહી પણ ઢીલી હોય તેવું લાગી રહ્યું છે કારણકે એક તરફ સમાંબ્ય નાગરિક જો તેના બેન્ક પાસેથી લીધેલી લોનના હપ્તા ચુકવવામાં મોડું કરે અથવા તારીખ પ્રમાણે જો ચૂકવી ન શકે તો તેની સામે કડક કાર્યવાહી કરતી બેન્કોએ પૂંજીપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરીને એ સાબિત કર્યું છે કે દેશમાં ધનિકોની સરકાર ચાલી રહી છે અને બેંક અને સરકારી તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ બધાજ જાણે આ અમીરોની ઈચ્છા પ્રમાણે તેમના દ્વાર પર નાક રગળી રહ્યા છે. દેશની શેડ્યુલ બેંક દ્વારા વર્ષ 2014 થી 22-23 સુધીના 9 વર્ષના સમયગાળા દરમિયાન 25 લાખ કરોડ પૈકીના 2 લાખ 4 હજાર 673 કરોડ રૂપિયા રીકવર એટલેકે પરત આવ્યા છે. 25 લાખ કરોડ જેટલી રકમના 10 ટકા જેટલી રકમ જ વસુલ થઇ શકી છે. જે ભારતના અર્થતંત્રને ડામાડોળ કરી શકવા સમર્થ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે