Home State Delhi લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

0
586
લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો
લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે . દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહે ED ની ધરપકડ સામે કરેલી અરજીને ફગાવી દીધી છે દિલ્હી લીકર કૌભાંડમાં EDએ સંજય સિહની ધરપકડ કરી હતી.અને તેનો વિરોધ કરવા કરતી અને ધરપકડને પડકારતી અરજી સંજય સિહે કરી હતી. દિલ્હી કોર્ટે કહ્યું કે કાયદો દરેક નાગરિક માટે સમાન છે જસ્ટીસ સ્વર્ણ કાન્તાએ કહ્યું કે આ નિર્ણય નિયમો અનુસાર છે. કાયદો દરેક માટે એક સરખે છે. પછી ભલે નેતા હોય કે સામાન્ય નાગરિક. આ ઉપરાંત આ કેસની તપાસ પ્રાથમિક તબક્કે છે આ એક રાજકીય પ્રેરિત કેસ હોવાની દલીલ પર જસ્ટીસે કહ્યું કે ED દેશની મુખ્ય તપાસ એજન્સી છે અને કોર્ટ આ વાત સાબિત કરતી રેકોર્ડ પરની સામગ્રીની ગેરહાજરીમાં ચર્ચાનો ભાગ બની શકે નહિ. દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસે જહ્યું કે તેમની સામે ફોજદારી કેસમાં અન્ય કોઈપણ આરોપીઓ સાથે સમાન વાર્તા કરવું જોઈએ . જો દરેક વ્યક્તિને તેની સાર્વજનિક છબી બચાવવાનો અધિકાર છે પરંતુ તે જાળવી રાખવાથી ગુનાની તપાસ કરવાના રાજ્યના અધિકારમાં અવરોધ ન શકે. ભલે તે રાજકીય વ્યક્તિ છે સમાન વ્યહવાર થવો જોઈએ. વધુમાં કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ તપાસ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની અરજી દાખલ કરવાનું કારણ સમજાતું નથી . અને તેજ કટાણે દિલ્હી હાઈકોર્ટે આપ નેતા સંજય સિંહની જમીન અરજી ફગાવી દીધી છે.

સંજય સિંહના વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી હતી તે અંગે કોર્ટે સ્વીકાર્યું અને કહ્યું કે કત્દાની યોગ્ય પ્રક્રિયા અને ED દ્વારા સાક્ષી દિનેશ અરોરાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તે દબાણ હેઠળ અથવા પ્રક્રિયા વિના રેકોર્ડ કરવામાં આવ્યું હતું. કેમ તે પ્રશ્ન આ તબક્કે ધ્યાનમાં લઇ શકાય નહિ સંજય સિંહ તરફથી હાજર વકીલે કહ્યું કે EDએ કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં નથી આવી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તમામ બાબતો પર જ્યાં સુધી વિચાર ન કરી શકીએ જ્યાં સુધી તપાસકર્તા એજન્સીએ લગાવેલા આરોપોના દસ્તાવેજ અને પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં ન આવે . ED તરફથી હાજર રહેલા વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે ન્યાયિક કસ્ટડી છે આવી સ્થિતિમાં અને તેમની અરજી પર સુનાવણી કરવાનું કોઈ કારણ નથી. સરકારી સરકારી સાક્ષી દિનેશ અરોરાના નિવેદનોને ટાંકીને કહ્યું કે મની લોન્ડરિંગ એક પોતાનો સ્વતંત્ર ગુનો છે અને સંજય સિંહને આ તબક્કે જામીન આપવામાં આવશે તો કેસમાં છેડછાડ થવાની આશંકા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે