Home State Punjab પંજાબ વિધાનસભા સત્રમાં માન સરકાર અને વિપક્ષ વચ્ચે હંગામો

પંજાબ વિધાનસભા સત્રમાં માન સરકાર અને વિપક્ષ વચ્ચે હંગામો

0
540

પંજાબ વિધાનસભા સત્રમાં ભારે હંગામો જોવા મળ્યો. ભગવંત માન સરકારે વિશેષ સત્ર ત્ર બીલને પાસ કરવા માટે બોલાવ્યું હતું જેમાં વિપક્ષ દ્વારા હંગામાની કેબિનેટ મંત્રી અનમોલ ગગન દ્વારા વખોડવામાં આવ્યું તેમને કહ્યું કે વિપક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને બોલા શબ્દ થી સંબોધવામાં આવ્યા તે યોગ્ય નથી. વિપક્ષે તેમની નકારાત્મક ભાષા સુધારવી જોઈએ અને સદનમાં આ પ્રકરના શબ્દો ન વાપરવા જોઈએ . તેમને કહ્યું કે વિપક્ષ ઘણા લાંબા સમયથી રાજકારણમાં છે અને આ પ્રકારે નકારાત્મક વલણ દ્વારા વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે . વિપક્ષના નેતાઓએ વિધાનસભા સત્રમાં બોલવાનો જે સમય આપ્યો હતો તે સમય દરમિયાન પોતાના વિચારોને આરામથી વ્યક્ત કરી શકે પરંતુ વિપક્ષને ફક્ત હંગામો કરીને સત્ર ખોરવવાનો પ્રયત્ન કરવામાં રસ છે. વિધાનસભાના અધ્યક્ષને આરીતે સંબોધન કરવું તે યોગ્ય નથી. તે એક બંધારણીય પદ પર બિરાજમાન વ્યક્તિ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જો બાબા નાયક દયા કરશે તો પંજાબમાં બધુજ શક્ય છે. મંત્રીએ કહ્યું કે તેઓ નથી જાણતા કે મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું. તેમણે કહ્યું કે વિપક્ષ આ પ્રકારે વર્તન કરે તે બિલકુલ સારું ન કહેવાય . વિપક્ષના નેતા મોટા છે અને ખુબ બુદ્ધિશાળી પણ છે. તો આટલો મોટો હંગામો કેમ કરી રહ્યા છે તે સમજાતું નથી. પંજાબ વિધાનસભાનું બે દિવસીય સત્ર શરુ થયું છે જેમાં પેપરલેસ કામગીરી શરુ નકારવામાં આવી છે તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે જેના પરથી તેઓ પોતાનું કામ કરશે. આ દરમિયાન પ્રતાપ સિંહ બાજવાએ સવાલ કર્યો કે તેઓ નથી જાણતાકે આ સત્ર માન્ય છે કે અમાન્ય .. કારણકે આ સત્ર માન સરકારે સંવિધાન પ્રમાણે જ આ સત્ર બોલાવ્યું છે.

માન સરકારના મંત્રીના જવાબમાં વિપક્ષના નેતાએ કહ્યું કે આ સત્ર ગેરકાયદેસર છે અને રાજ્યપાલ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. આ અગાઉના સત્ર પણ ગેરબંધારણીય હતા તે પણ મંજુરી આપવામાં આવી ન હતી . આ અંગે નાણા મંત્રીએ જણાવ્યું કે જયારે કોંગ્રેસના સમયમાં SYL એટલેકે સતલજ યમુના link કેનાલનો મુદ્દો આવ્યો ત્યારે બધા જાણે છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકોને બરબાદ કાર્ય છે અને અકાલી દળે પંજાબની તિજોરીને બરબાદ કરવામાં બાકી નથી રાખ્યું .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે