Home State Punjab પંજાબના ખેડૂત હરિયાણાના બજારોમાં અનાજ વેચવા કેમ જઉં પડી રહ્યું છે?

પંજાબના ખેડૂત હરિયાણાના બજારોમાં અનાજ વેચવા કેમ જઉં પડી રહ્યું છે?

0
491
પંજાબના ખેડૂત હરિયાણાના બજારોમાં
પંજાબના ખેડૂત હરિયાણાના બજારોમાં

પંજાબના સંગરુર મુખ્યમંત્રી ભગવંત માનનો જીલ્લો છે.ખેડૂતના કેહવા મુજબ આ મુખ્યમંત્રીનું હોમ ડીસ્ટ્રીક છે એવું વિચારીને અમે અહિયાં આવ્યા હતા.અમે તો એવું જ વિચારીને આયા હતા કે અહિયાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય પણ અહિયાં પંજાબના ખેડૂત ને હરિયાણાના બજારોમાં વેચવા જઉં પડે એવી હાલત જોવા મળી રહી છે.પંજાબના આશરે ૧૮૦૦થી વધારે આનાજમાં બજારોમાં ખેડૂતો અનાજ લઈને પોહ્ચવા લાગ્યા છે.આમ તો અહિયાં દલાલોની હડતાલ ચાલી રહી છે.જેના લીધે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહિયાં આની પેહલા મજુરો હડતાલ પર હતા આવામાં પંજાબના ખેડૂત પોતાના ટ્રેક્ટર ભરીને હરિયાણાના બજારોમાં લઇ જવા પર મજબુર થયા છે.

પંજાબના ખેડૂત હરિયાણાના બજારોમાં
ખેડૂત બજારોમાં

મુખ્યમંત્રીના જીલ્લામાં અનાજ વેચવામાં ખેડૂતોને હડતાલો નડી

આવામાં પંજાબમાં ફૂડ સપ્લાઈ મંત્રી લાલચંદ્ર કતારું ચકએ કીધું કે પંજાબ આશરે ૧૮૦૦થી વધારે અનાજના ખરીદ-વેચાણના બજારમાં અનાજની ખરીદી થઇ રહી છે.આમાં કોઈની પણ માંગો હોય એને બેસીને નિરાકરણ લાવામાં આવે છે.અત્યાર સુધી પંજાબમાં ૧૨ લાખ મેટ્રિક ટનની આસપાસ અનાજ વેચવા માટે આવી ગયું છે.જેમાં ૧૧ લાખથી વધારેનું અનાજનો સોદો પડી ગયો છે.અમે રોજ અલગ અલગ જગ્યા એ આવેલા બજારોમાં જઈને ખેડૂતો અને બીજા આમ જનતાના મુશ્કેલીઓ નું નિરાકરણ લાવાનો કોશિશ કરીએ છે.

સરકારના દાવોથી અલગ જ હાલત જોવા મળી રહ્યા છે.

બજારોમાં જયારે દલાલો હડતાલ પર છે ત્યારે ત્યાં પંજાબના ખેડૂત અનાજ ઉપાડીને હરિયાણા બજારોમાં જવા તરફ મજબુર થયા છે.મંત્રીઓ કહી રહ્યા છે કે કોઈ પ્રોબ્લેમ નથી થવાનો ૨૪ કલાકમાં પૈસા એમના હાથમાં આવી જશે પણ મુખ્યમંત્રીના હોમ ડીસ્ટ્રીકમાં અવ્યવસ્થાઓની વાતો બહાર આવી રહી છે.અત્યારે ઘણા ખપંજાબના ખેડૂત હરિયાણા બજારમાં જવા મજબુર થયા છે.

વધુ સમાચાર જોવા માટે વી.આર.લાઇવ ચેનલ તથા વી.આર.લાઇવ ગુજરાત પોર્ટલ જોતા રહો.

પંજાબના વધુ સમાચાર જોવા માટે :- અહિયાં ક્લિક કરો

હરિયાણાના સમાચાર વધુ જોવા માટે :- અહિયાં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે