Home State Delhi AAP ખતમ કરવાના ઈરાદે ખોટા કેસ ચલાવી રહયા છે PM મોદી –...

AAP ખતમ કરવાના ઈરાદે ખોટા કેસ ચલાવી રહયા છે PM મોદી – કેજરીવાલ

0
471
કેજરીવાલ AAP PM મોદી
કેજરીવાલ AAP PM મોદી

AAP પાર્ટીના જાણીતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ફરીથી PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધીયું છે.દિલ્લીમાં કેજરીવાલ અમાનતુલ્લાને મળ્યા પછી પ્રેસ મીડિયા સમક્સ PM મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ” PM મોદી AAP પાર્ટીને ખતમ કરવાના ઈરાદેથી ખોટા કેસો ચલાવી રહયા છે.

દિલ્લીથી કેજરીવાલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું હોય એમ ખોટા કેસો અને ED નો દુર ઉપયોગ થઇ રહ્યો છે.કેજરીવાલે આવા દવા અમાનતુલ્લા ખાનને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ કરયા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ખાનના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.સત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ EDએ ખાન અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં aap ધારાસભ્યના પરીસરે સર્ચ ઓપરેસન હાથ ધર્યું હતું.આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ માની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.અને ૩-૪ જગ્યાઓમાં સર્ચ ઓપરેસન કરવામાં આવ્યું.

આપના વડાએ પત્રકારોને જણાવ્યું કે અમારા નેતાઓ વિરુદ્ધ ૧૭૦ કેસો થયા છે જેમાં ૧૪૦માં ચુકાદો આપવામાં આયો છે જે અમારી તરફેણમાં આયા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ ધરપકડ અને કેસો તથા રેડ પડવાનું શરુ કર્યું છે.આપને ખતમ કરવાના અભિયાન હોય એવા ભાગ રૂપે ખોટા દરોડા રોજ પાડવામાં આવે છે.ED, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શાસિત રાજ્યોમાં કોઈ તપાસ કરી રહી નથી.

કેજરીવાલનું કહેવું છે કે “ભાજપનો ઉદ્દેશ ભ્રષ્ટાચાર ખતમ કરવાનો નથી દેખાતો પણ એના સ્થાને વિપક્ષને હેરાન પરેશાન કરવાનો છે જેનાથી તેઓ કોઈ કામ જનતા માટે કરી જ ના શકે.અમે જોયું છે કે જેઓને પેહલા ભ્રષ્ટ કેહવાતા હતા તેઓ આજે ભાજપમાં ધોવાઈને ચોખ્ખા થઇ ગયા છે.તેઓ આજે ભાજપના મહત્વના હોદ્દા પર પણ જોવા મળે છે.ભ્રષ્ટ લોકોને વિપક્ષમાંથી પોતાની પાર્ટીમાં ભરતી કરે છે.આપ દેશભક્તોની પાર્ટી છે.દેશમાં ભયનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.લોકો ભારત છોડીને બીજા દેશોમાં જઈ રહ્યા છે.”

જુઓ ફરી એક વાર મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

આવા અનેક સમાચારો જોતા રેહવા માટે વી.આર.લાઇવ ચેનલ અને વેબ્પોર્ટલ જોતા રહો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે