Home Desh મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

0
959
મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ...
મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ...

મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. કારણકે હિંડનબર્ગના રીપોર્ટને કારણે ગૌતમ અદાણીને મોટો ફટકો પડ્યો છે. હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી હવે ભારતના સૌથી અમીર અબજોપતિ છે. તેમને ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. હુરુણ ઇન્ડિયા અને 360 વન વેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા હુરન ઇન્ડિયા રીચ લીસ્ટ 2023 રીપોર્ટમાં દેશના અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં મુકેશ અંબાણી પરિવાર 8,08,7૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે આ યાદીમાં ટોચ પર છે. હિડનબર્ગે અદાણીને ઝટકો આપ્યો હતો. રીપોર્ટ અનુસાર 66 વર્ષીય અંબાણીની સંપતિમાં ગયા વર્ષની સરખામણીમાં 2%નો વધારો થયો છે. તેજ સમયે 61 વર્ષીય ગીતમ અદાણી અને તેમના પરિવારની સંપતિ હિડનબર્ગના રીપોર્ટ પછી 57% ઘટી છે. અને 474.800કરોડ રૂપિયા થઇ ગઈ છે.

mukesh

ભારતીય અમીરોની યાદીમાં ત્રીજું સ્થાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમોટર પુનાવાલા પરિવારે જાળવી રાખ્યો છે. આ પરિવારની સંપતિ 2,87,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જે ગયા વર્ષ કરતા 37% વધુ છે. HCLના 78 વર્ષીય શિવ નાદર અને પરિવારે 228,900 કરોડ રૂપિયાનીં સાથે ભારતીય રેન્કિંગમાં ચોથું સ્થાન જાળવી રહ્યું છે. તેમની સંપતિમાં 23% વધારો થયો છે.

હિન્દુજા પરિવારની સંપતિવિષે વાત કરીએ તો લંડન સ્થિત ગોપીચંદ હિન્દુજા અને તેમના પરિવારની સંપતિ અંદાજીત 1,76,500 કરોડ સાથે 7% વધીને પાંચનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સન ફાર્માના દિલીપ સંઘવી 1,64,300 કરોડ રૂપિયાની અંદાજીત સંપતિ સાથે છઠ્ઠા ક્રમે છે જે ગયા વર્ષ કરતા 23% વધુ છે. હિન્દુજા રેન્કિંગમાં બે સ્થાન ઉપર અને દિલીપ સંઘવી આ યાદીમાં ત્રણ સ્થાન ઉપર પહોંચ્યા છે.

વાત કરીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની તો ગુજરાતના ચોરવાડના ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરેલી હતી. જેમાં પેટ્રો કેમિકલ, મીડિયા ,ટેલીકોમ, નેચરલ ગેસ, કાપડ ઉદ્યોગ જેવા સેક્ટર્સમાં અગ્રણી કંપની છે. અને સૌથી વધુ નફો કરતી કંપની છે. જેનો મૂડીરોકાણમાં પણ અવ્વલ નંબર છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ અને તેના માલિક મુકેશ અંબાણી તેમના કારોબારને સતત આગળ વધારવા પોતાના પરિવારના સંતાનો અને નવી પેઢીને પણ પ્રોત્સાહન આપીને રિલાયન્સના કારોબારમાં સાથે લઇ રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે