Home Videsh ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત

ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત

0
816

ખાલિસ્તાની આતંકવાદી અને સીખ ફોર જસ્ટીસ (SFJ)ના પ્રમુખ  ગુરપતવંત સિંહ પનૂ પર NIA કડક કાર્યવાહી હાથ ધરી છે. NIA એ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની અમૃતસર અને ચંડીગઢની સંપતિ કબજે કરીને સીલ કરી છે. ચંદીગઢ સ્થિત તેમનું ઘર પણ સીલ કરવામાં આવ્યું છે છે. તમે પહેલા 2020 માં પણ પન્‍નુની સંપત્તિ સીલ થઇ હતી. પન્‍નુ આ સમયે અમેરિકામાં રહે છે અને તેમના ભારત વિરોધી સતત વિડીયો સામે આવે છે.

https://twitter.com/ANI/status/1705488962423579096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1705488962423579096%7Ctwgr%5E1a365a86a10f7121193c87d345c95fcd5d46edef%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Findia%2Fnia-big-action-against-gurpatwant-singh-pannu-property-seized-in-chandigarh-2500073

માહિતીનુસાર જપ્ત થયેલી સંપતિમાં અમૃતસર જીલ્લાના બહારના વિસ્તારમાં ગુરપતવંત સિંહ પનૂના પૈતૃક ગામ ખાનકોટમાં 46 એકર કૃષિ સંપતિ છે, આ સિવાય NIA દ્વારા જે સંપતિ જપ્ત કરવામાં આવી છે તે ચંડીગઢના સેકટર-૧૫-સીમાં મકાન નંબર-૨૦૩૩ છે. સંપતિ જપ્ત કર્યાં બાદ ગુરપતવંત સિંહ પનૂએ સંપતિ પરથી કબજો ગુમાવ્યો છે હવે આ સંપતિ સરકાર હસ્તકની સંપતિ માનવામાં આવશે. જેનો સીધો અર્થ એ છે કે ગુરપતવંત સિંહ પનૂ હવે આ સંપતિ પર હક્ક-દાવો નહિ કરી શકે તેમાં જ તે આ સંપતિને વેચી પણ નહિ શકે.  

https://twitter.com/aquibmir71/status/1704356060319150531?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1704652147592208599%7Ctwgr%5E1cbb4d65783b06c76b94bc6c769eba37dabecf09%7Ctwcon%5Es3_&ref_url=https%3A%2F%2Fwww.opindia.com%2F2023%2F09%2Fhindu-forum-canada-tells-trudeau-government-take-action-against-khalistani-gurpatwant-singh-pannun%2F

ઉલ્લેખનીય છે કે, ગુરપતવંત સિંહ પનૂએ થોડા દિવસ પહેલા જ ઇન્ડો-કેનેડીયન હિન્દુઓને ભારત છોડવા માટે ધમકી આપી હતી. NIA ગુરપતવંત સિંહ પનૂ પર ઇનામ જાહેર કર્યું છે. કેનાડામાં રહીને પન્‍નુ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. ભારતમાં જ પન્‍નુના સામે દેશ વિરોધી ગતિવિધિઓ કરવા મામલે ૭ કેસ ચાલે છે, આ તમામ કેસ અંગેની માહિતી કેનેડા સરકારને આપવામાં આવ છે તેમ છતાં કેનાડા સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દેશ – દુનિયાના સમાચાર જાણવા માટે અહી કલીક કરો –

TMC સાંસદ મહુઆ મોઇત્રા “મુસ્લિમો-OBCને ગાળો આપવી એ ભાજપની સંસ્કૃતિ”

એશિયા કપ 2023 મિમિક્રીથી લઈને વિવાદ સુધીની યાદગાર પળો 

ગણેશ મહોત્સવ મુંબઈના લાલબાગચા રાજાના દરબારમાં બાદશાહ ખાન

ISI સાથે ખાલિસ્તાની ‘ગુપ્ત બેઠક, શું બની રહી છે પ્લાન?

ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, ભારત પાછા જાઓ : ખાલિસ્તાની સંગઠને આપી ધમકી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે