Home Gujarat Ahmedabad નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

0
431
નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર
નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી

ભાજપ પર કર્યાં આકરા પ્રહાર

ખેડૂતો થયા પાયમાલ : કોંગ્રેસ

હજારો માણસો તબાહ થઈ ગયા : કોંગ્રેસ

નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે કોંગ્રેસ કમિટીના સભ્યો દ્વારા ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારોમાં રૂબરૂ ગયા પછીનો ત્યાંની સ્થિતિ વર્ણવતા પત્રકાર પરિષદ  યોજીને વિગતો આપી..કોંગ્રેસ વિધાનસભાના  ઉપનેતા શૈલેષ પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના ઉત્સવ પ્રિય નેતાઓ હજુ સુધી લોકો સુધી પોહંચ્યાં નથી.ભરૂચ જિલ્લાનું કડુદ ગામ, શુક્લતીર્થ ગામમાં 12ફૂટથી 15 ફૂટ પાણી હતું.શેલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે દુકાનો મકાનોમાં પાણી ઘુસી જવાથી સોના ચાંદી ના વેપારીઓ પાયમાલ થયા છે.  કોઇપણ પ્રકારનું ફૂડ પેકેટ કે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં નથી આવી

કોંગ્રેસ નેતા  હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા

પૂરની ગંભીરતા જોઈને જાણ નથી કરી : હિંમતસિંહ પટેલ

હજારો માણસો તબાહ થઈ ગયા : હિંમતસિંહ પટેલ

પી.એમના જન્મ દિન નિમિત્તે માણસોના જીવ જતા રહે : હિંમતસિંહ પટેલ

સંસદ ચાલુ હતી તો અમે તાત્કાલિક પોહચી ગયા : હિંમતસિંહ પટેલ

વધામણાં ના ચક્કર માં સામાન્ય માણસોને નુકશાન થયું :  હિંમતસિંહ પટેલ

કોંગ્રેસના નેતા હિંમ્મત સિંહ પટેલે પૂરની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે હજારો માણસો તબાહ થઈ ગયા છે.અને વધામણાંના ચક્કર માં સામાન્ય માણસોને નુકશાન થયું છે.

લોકોમાં રોષ

અંકલેશ્વરના ધારાસભ્યનો ઘેરાવ

ઈશ્વર પટેલ પૂર પ્રભાવિત લોકોના રોષનો બન્યા ભોગ

સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લીધો

અંકલેશ્વરમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે   અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ પૂરગ્રસ્ત ગામ વિસ્તારની મુલાકાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલ પહોંચ્યા હતા. ઈશ્વર પટલે લોકોના રોષનો ભોગ બન્યા હતાં. લોકોએ તેમનો  ઘેરાવો કરી ઉઘડો લેતા ઈશ્વરસિંહ પટેલ સ્થળથી રવાના થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે