Home State Gujarat ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

0
487
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહ્યાં ઉપસ્થિત

ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૯ મી ઑગષ્ટ ‘‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની દાહોદમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ , ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તેમજ નગરના અને જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ પેહલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છા પાઠવી હતીદાહોદ જિલ્લાની જ વાત કરીએ તો અહીં ૭૪ ટકા જેટલી વસ્તી આદિવાસી છે.આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ પેહલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતના આપડા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં આદિવાસીઓને જે લાભ મળવા જોઈએ તે તમામ લાભ મળી રહ્યા છે પછી એ શિક્ષણ હોય, કે આરોગ્ય હોય કે કન્યાઓ માટેની યોજનાઓ હોય . તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન આદિવાસીઓની સતત ચિંતા કરતા રહ્યા છે અને કઈ યોજનાઓ થકી તેમને લાભ મળે તે ચિંતન કરી તરત અમલમાં મૂકી છે.

Capture 32

ગાંધીનગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી  કરવામાં આવી

રેલીનું આયોજન કરવામાં આવ્યું

મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા

ગાંધીનગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી  કરવામાં આવી હતી.વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ગાંધીનગરમાં આદિવાસી સમાજ ની રેલી નીકળી હતી.ગાંધીનગર બિરછા મુંડા ભવનથી સેકટર 12 રંગમંચ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા હતા.

વાંચો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪મું અંગદાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે