Home Desh   કપિલ સિબ્બલે ટ્વિટ કરીને શું માંગ કરી,વાંચો અહીં

  કપિલ સિબ્બલે ટ્વિટ કરીને શું માંગ કરી,વાંચો અહીં

0
444

મણિપુર હિંસા અંગે  કપિલ સિબ્બલનું ટ્વિટ

મુખ્યમંત્રી એન બિરેન સિંહને બરતરફ કરવા કરી માગ

 મણિપુર હિંસામાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને મણિપુરમાં શાંતિ સ્થાપવાનો રસ્તો બતાવ્યો છે. કપિલ સિબ્બલે શનિવારે કહ્યું હતું કે મણિપુરમાં આગળનો એકમાત્ર રસ્તો મુખ્યપ્રધાન એન બિરેન સિંહને બરતરફ કરવાનો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો છે. ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ, મેઇટી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.એક ટ્વીટમાં સિબ્બલે કહ્યું, આગળનો એકમાત્ર રસ્તો: બિરેન સિંહને હટાવો; કલમ 356નો ઉપયોગ કરવો; આપણા દેશની મહિલાઓની માફી માંગીએ. સિબ્બલે કહ્યું, નિર્ભયા પછી કંઈ બદલાયું નથી. ઉન્નાવ, હાથરસ, કઠુઆ, બિલ્કીસ (દોષિતોને મુક્ત).બેટી બચાઓ પીએમજી

કલમ 356 મુજબ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે જ્યારે એવી સ્થિતિ ઊભી થાય છે કે રાજ્યની સરકાર બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાતી નથી. મણિપુરમાં બુધવારે 4 મેનો વીડિયો વાયરલ થયા બાદ તણાવ વધી ગયો હતો, યુપીએ-1 અને યુપીએ-2 સરકારો દરમિયાન કેન્દ્રીય મંત્રી રહેલા સિબ્બલે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી સ્વતંત્ર સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમણે તાજેતરમાં બિન-ચૂંટણીલક્ષી પ્લેટફોર્મ ‘ઇન્સાફ’ની રચના કરી, જેનો હેતુ અન્યાય સામે લડવાનો છે.

શનિવારેપ પણ હિંસા યથાવત

મણિપુરમાં ફરી હિંસા ભડકી

ઈમ્ફાલમાં મહિલાઓએ કર્યા રોડ બ્લોક

આર્મી-RAFના જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી .મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં આજે પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન શનિવારે  ફરી રાજધાની ઇમ્ફાલમાં હિંસા ભડકી હતી. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. રોડ પર સળગેલા ટાયર વગેરે પણ બુઝાવી દેવામાં આવ્યા હતા. દેખાવકારોને કાબૂમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે