Home Dharma અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં

0
737

જાન્યુઆરી ૨૦૨૪માં ભક્તો કરી શકશે શ્રીરામલલાના દર્શન કારણકે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું કામ પુર જોશમાં ચાલુ છે. શ્રીરામ મંદિર નિર્માણમાં દેશની પ્રાચીન પરંપરાગત બાંધકામ શૈલીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર ભૂકંપ,તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. મીડિયામાં વારંવાર આ બાબતે અયોધ્યા મંદિરના મીડિયા પ્રભારી દ્વારા જાણકારી આપવામાં આવે છે. મર્યાદા પુરષોત્તમ શ્રીરામલાલનું ભવ્ય મંદિર પુરજોશમાં આગળ વધી રહ્યું છે.

અયોધ્યા નગરીના  કણે કણમાં શ્રીરામ પરમ વ્યક્તિત્વની ઉર્જાનો અહેસાસ

જયારે તમે અયોધ્યાની ભૂમિ પર પગ મુકો છો ત્યારે ત્યારે અયોધ્યા નગરીના કણે કણમાં શ્રીરામ પરમ વ્યક્તિત્વની ઉર્જાનો અહેસાસ અનુભવો છો. દરેક ખૂણો નગરોનો ભગવાન શ્રી રામની હાજરીનો અનુભવ કરાવશે તેવું ભવ્ય મંદિર અને સમગ્ર શહેરમાં ચાલી રહેલા કામને લઈને તંત્ર અને ભક્તો ઉત્સુક છે.

દરેક રામભક્તની આતુરતાનો અંત ૨૦૨૪ જાન્યુઆરીમાં આવશે અમે ભવ્ય રામ મંદિરમાં શ્રી રામના દર્શન કરી શકશે. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા અ મંદિરમાં હાલ હજારો કારીગરો રાત દિવસ કામ કરી રહ્યા છે. અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છેકે ૨૦૨૪ જાન્યુઆરીમાં ભગવાન શ્રી રામ સહિત માતા સીતા અને લક્ષ્મણના દર્શન ભક્તો કરી શકે.

દરેક રામભક્તની આતુરતાનો અંત ૨૦૨૪ જાન્યુઆરીમાં આવશે

અયોધ્યામાં પણ ખૂણે ખૂણે અલગ અલગ વિકાસના કામો દ્વારા કાયાપલટ કરવામાં આવી રહી છે. સરયુ ઘટના નવ નિર્માણ સહિતના કામો પુર જોશમાં ચાલુ છે. અને જાહેર માર્ગો પર લાઈટ રોશની માટેના ઇલેક્ટ્રિક પોલ ઉપર અને ભગવાન શ્રીરામ ના ધનુષ્ય અને પવનપુત્ર હનુમાનજી પણ જોવા મળશે. ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરતા ખાસપાવર ટ્રી પણ મુકવામાં આવ્યા છે.

રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું છે કે મંદિર નિર્માણનું કામ અને પ્રગતિ સંતોષકારક

અપને જણાવી દઈએકે એક સમયે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામમંદિર નિર્માણ માટે અલગ અલગ આંદોલનો પણ થઇ ચ્યુક્યા છે પરંતુ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ તેનો ચુકાદો આવ્યો હતો અને ત્યાર બાદ ભગવાન શ્રી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે. દેશભરના ભક્તોની આતુરતાનો અંત પણ આવશે.

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે પણ એક જાહેરસભામાં જણાવ્યું હતુકે જાન્યુઆરી ૨૦૨૪માં ભવ્ય શ્રીરામ મંદિરમાં ભક્તો રામલલાના દર્શન કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું છે કે મંદિર નિર્માણનું કામ અને પ્રગતિ સંતોષકારક છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે