Home Desh શરદ પવારે NCPના વિભાજન અંગે શું કહ્યું વાંચો અહીં

શરદ પવારે NCPના વિભાજન અંગે શું કહ્યું વાંચો અહીં

0
499

શરદ પવારે ભાજપ પર કર્યાં પ્રહાર

 NCP સુપ્રીમો શરદ પવારનું શક્તિપ્રદર્શન

કેટલાક લોકો જાતિ અને ધર્મના નામે તિરાડ ઉભી કરી રહ્યા છે : શરદ પવાર

એનસીપી વડાએ કરાડમાં એનસીપી કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા

NCPનું વિભાજન થતા રાજકારણ ગરમાયું છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના વડા શરદ પવારે નામ લીધા વિના ભાજપ અને શિન્દે જૂથની શિવસેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકો જાતિ અને ધર્મના નામે મહારાષ્ટ્ર અને દેશમાં સમાજ વચ્ચે તિરાડ ઉભી કરી રહ્યા છે. આ સાંપ્રદાયિક વિભાજન પેદા કરતી શક્તિઓ સામે લડવાની જરૂર છે. અજિત પવારે શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે NCPમાંથી બળવો કર્યો અને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે દજોડાયા. અજિત પવાર હવે એનડીએનો હિસ્સો બની ગયા છે. આ સાથે તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પાંચમી વખત શપથ લીધા છે. હવે એક દિવસ પછી એનસીપી વડાએ કરાડમાં એનસીપી કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા. કહ્યું કે અમારા કેટલાક લોકો બીજેપીની અન્ય પાર્ટીઓને તોડવાની રણનીતિનો શિકાર બન્યા છે.

શરદ પવારે કહ્યું મહારાષ્ટ્ર અને દેશમાં સાંપ્રદાયિક ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે એવા પરિબળો સામે લડવાની જરૂર છે જે લોકોમાં ભય પેદા કરે છે. આપણે દેશમાં લોકશાહીનું રક્ષણ કરવાની જરૂર છે.

ગુરુ પૂર્ણિમાના અવસર પર, શરદ પવારે કરાડમાં તેમના ગુરુ અને મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના સ્મારકની મુલાકાત લીધી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પણ હાજર હતા.શરદ પવાર સોમવારે સવારે પૂણેથી કરાડ માટે રવાના થયા હતા અને રસ્તામાં તેમના સમર્થકોને મળ્યા હતા જેઓ તેમનું સ્વાગત કરવા અને સમર્થન કરવા માટે રસ્તાના કિનારે ઊભા હતા. કરાડમાં હજારો સમર્થકો અને સ્થાનિક NCP ધારાસભ્ય બાલાસાહેબ પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે