Home Desh સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું

સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું

0
430

મહારાષ્ટ્રના બુલઢાણામાં અકસ્માત

સાંસદ સંજય રાઉતે ભાજપ પર સાધ્યું નિશાન

સરકારની બેદરકારીના કારણે આ અકસ્માત થયો: સંજય રાઉત

સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક બસ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 34 નાગરિકો દાઝી ગયા હતા. એક તરફ લોકો શોકમાં છે. બીજી તરફ રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે. બસ અકસ્માતને લઈને રાજકીય પારો ગરમાયો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે ભાજપને ડ્રામે બાઝ ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે. રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે સમૃદ્ધિ હાઈવે પર અકસ્માત ઘણો નિરાશાજનક છે. તેમણે કહ્યું કે આ રોડ પર ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો થયા છે, પરંતુ સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે મુંબઈની ભાજપ સંપૂર્ણ પણે ડ્રામેબાઝ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ કહ્યું કે અમે સતત મહારાષ્ટ્રમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છીએ, પરંતુ ભાજપ તેનાથી ડરી ગઈ છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી પર રાઉતે કહ્યું કે યુસીસીનો ડ્રાફ્ટ હજુ આવ્યો નથી. ડ્રાફ્ટ જાહેર થયા બાદ અમે તેના વિશે વિચારીશું.

મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે નાગપુરથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ, ડિવાઈડર પર ચઢી અને પલટી ગઈ. તેનાથી તેનામાં આગ લાગી ગઈ. બસમાં 34 લોકો સવાર હતા જેમાંથી ૩૦ થીવધુ  લોકના દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જેમાં 3 બાળકોનો સમાવેશ થાય છે.બસની બારીના કાચ તોડીને 8 લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 1.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે