Home Health ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી

ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી

0
814

ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા “રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન” જેવી યોજનાઓ ચાલી રહી છે. લોકોમાં હવે ચક્ષુદાન ની જાગૃતિ વધી રહી છે. ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર અંધત્વ નિવારણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. દેશમાં દર વર્ષે બે લાખ જેટલા ચક્ષુદાન ની જરૂર હોય છે. જેની સામે 70 હજાર જેટલા ચક્ષુનું દાન પ્રાપ્ત થાય છે. ત્યારે 35-40 ટકા જેટલી આંખો કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમાં ચક્ષુદાનનું પ્રમાણ 50-55 ટકા જેટલી છે.આપને જણાવી દઈએ કે હાલમાં બે લાખ જેટલા વ્યક્તિઓ અંધ છે અને દર વર્ષે 20 હજાર વ્યક્તિઓનો આમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર ૦.9 ટકાથી ૦.૩ ટકા થયો છે.જેને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૦.25 ટકા સુધી લઈ જવાનો રાજ્યસરકારનો લક્ષ્ય છે.વર્ષ ૨૦૨૨-23 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ એક લાખ 26 હજાર મોતિયના ઓપરેશનની સામે રાજ્યમાં છ લાખ છવીસ હજાર ૬૩૮ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

ચક્ષુદાન
ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ વધી

ચક્ષુ દાન એટલે શું? કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી એના ચક્ષુ બીજી માટે દાન કરે છે.આ યોજના અંતર્ગત ગણાને દ્રષ્ટિ મળી રહી છે. આમાં વ્યક્તિ કોઈપણ ઉંમરે ચક્ષુ દાન કરી શકે છે. ચક્ષુદાન મુખ્યત્વે ૨ થી ૪ કલાકણી અંદર થઇ જવું જોઈએ જેનાથી તેનો મહતમ ઉપયોગ થઇ શકે.

ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે