Home Desh મણિપુરમાં હિંસા યથાવત

મણિપુરમાં હિંસા યથાવત

0
404

મણિપુરમાં હિંસા યથાવત

સુગનુ-સૈરોમાં ફાયરિંગ

 ફાયરિંગમાં 3 જવાન થયા શહિદ

મણિપુરમાં હિંસા યથાવત છે. મણિપુરહિંસામાં BSF સહિત આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ સીમા સુરક્ષા દળના જવાનનું નામ રણજીત યાદવ જણાવવામાં આવી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કર્ફ્યુ વચ્ચે સોમવારે રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં બીએસએફ જવાન રંજીતને ઇજા થતાં સારવાર માટે જીવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જવાનની હાલત બગડતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આસામ રાઈફલ્સના બંને જવાનોનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. રાજ્યમાં હિંસાને જોતા મણિપુર સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવ્યો છે. આસામ રાઇફલ્સે BSF અને પોલીસ સાથે મળીને સેરાઉ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, પોતાને સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા જોઈને, આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. સેરુમાં ગોળીબાર દરમિયાન બીએસએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આસામ રાઈફલ્સના બે જવાનને ગોળી વાગી હતી, જેમને સારવાર માટે મંત્રીપુખરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમ્યાન જવાનો શહિદ થયા હતા

મણીપુર હિંસા

Violance

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના મુલાકાત બાદ પણ મણિપુર સળગી રહ્યુ છે,સ્થિતિ ઉપર કાબુ હોવાના દાવા વચ્ચે  ફરી એક વાર હિંસા ફાટી નિકળી છે,, જેમાં કાકચિંગ જિલ્લામાં  100થી વધુ ઘરોમાં આગ લગાવી લેવામાં આવી છે , અને સ્થાનિક ધારાસભ્યના ઘરમાં પણ આગ લગાવી દેવામાં આવી છે, તમને જણાવી દઇએ કે મણિપુરમા કુકી અને મૈતેઇ જાતિઓ વચ્ચે હિંસા ફાટી નિકળી છે, જેમાં સેનાના 2400થી વધુ સંસ્ત્રો પણ લુટી લેવામા આવ્યા છે, અત્યાર સુધી 80થી વધુ લોકોના જીવ ગયા છે, અને લાખો લોકો બેધર થઇ ગયા છે, સરકાર કહે છે કે સ્થાનિક હાઇકોર્ટે મૈતેઇ સમુદાય માટે આદિવાસી કેટેગરીમા સામેલ કરવા માટે સ્થાનિક સરકાર આગળ વધી શકે છે તેવો નિર્યણ કરતા આ વિવાદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે