Home Desh અમરનાથ યાત્રિકો માટે જમ્મુ કાશ્મીરમાં વધુ એક સુવિધા મળશે

અમરનાથ યાત્રિકો માટે જમ્મુ કાશ્મીરમાં વધુ એક સુવિધા મળશે

0
483

જમ્મુ કાશ્મીરના LG મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ અમરનાથ યાત્રા રેસ્ટ હાઉસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કર્યો . LG મનોજ સિંહાએ જણાવ્યું કે આજે ખુબ આનંદની વાત છેકે પવિત્ર અમરનાથ યાત્રા માટે આવતા યાત્રિકો માટે વિશ્રામ ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આ દિવ્ય અવસરે આપને સૌ અહી ભેગા થયા છીએ ત્યારે ભગવાન મહાવેદ આપણને અ પવિત્ર કાર્યનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું છે.

આ અધ્યામિક યાત્રા છે અને શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. દર વર્ષે 4થી 5 લાખ શ્રદ્ધાળુઓ યાત્રા પર આવતા હોય છે . ગરીબ અને માધ્યમ પરિવારો આ સુવિધાનો લાભ લઇ શકશે. જયારે હવામાન ખરાબ થયા છે ત્યારે યાત્રા રોકી જતી હોય છે તે વખતે આ સુવિધા ખુબ કામ લાગશે અને ખાસ કરીને આતંકવાદી ઘટનાઓ બંને છે ત્યારે પણ આપદા વિભાગ તેમની સેવાઓ આપશે.

અહી ઉલ્લેખનીય છેકે અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે . યાત્રિકોમાં યાત્રાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે