Home Vivad બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ઈસરોને નિશાન બનાવ્યું

બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ઈસરોને નિશાન બનાવ્યું

0
558

ઈસરો પ્રમુખના ‘વેદોમાંથી મેળવેલા વિજ્ઞાન’ના નિવેદનને લઇ નિશાન

ઈસરો ખોટી વાત ફેલાવે છે, બકવાસ વિષય પર ચર્ચા કેમ કરવી? : નસીરુદ્દીન

ઈસરોના પ્રમુખે તાજેતરમાં વૈજ્ઞાનિક શોધોનો શ્રેય વેદો અને પુરાણોને આપ્યો હતો. આ અંગે હવે બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ઈસરો પર નિશાન સાધતા કહ્યું છે કે,  “વિજ્ઞાનને બદલે આપણે અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા છીએ. આનાથી કેન્સર મટશે, આનાથી વિમાન ઉડશે. તેઓએ ચાર્લ્સ ડાર્વિનને જીવવિજ્ઞાનના પુસ્તકોમાંથી કાઢી મૂક્યા. પુસ્તકોમાંથી ઉત્ક્રાંતિ સિદ્ધાંત અદૃશ્ય થઈ ગયો. હવે આઈન્સ્ટાઈનનો નંબર હશે. પછી ખબર નહીં એ લોકો આપણને શું ભણાવશે. ઈસરો ખોટી વાતો ફેલાવી રહ્યું છે. ઈસરોના હેડ કહે છે કે, આ બધી વૈજ્ઞાનિક શોધ પુરાણોમાં છે, જેને પશ્ચિમ યુરોપિયન શોધ માનીને શ્રેય લે છે. હવે તમે કેવી રીતે દલીલ કરી શકો છો? તમે આવી વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરશો?”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે