Home Desh PNBએ રૂ. 2,000ની નોટ અંગે માર્ગદર્શિકા જારી કરી

PNBએ રૂ. 2,000ની નોટ અંગે માર્ગદર્શિકા જારી કરી

0
412

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં રૂ. 2000ની નોટને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. RBIએ લોકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે કે તેઓ 2000 રૂપિયાની નોટ બદલી શકે અથવા જમા કરી શકે. દરમિયાન, જૂના ફોર્મ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.તેના પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ કોઈ આઈડી પ્રૂફ આપવાનું નથી કે કોઈ ફોર્મ ભરવાનું નથી. 2000 રૂપિયાની નોટ પણ એક જ વારમાં 20,000 રૂપિયા સુધી સરળતાથી બદલી શકાય છે. તે જ સમયે, SBI પછી હવે પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેથી લોકોમાં કોઈ ગેરસમજ ન થાય. બેંક કહયુ છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આધાર કાર્ડ અથવા સત્તાવાર વેરિફાઈડ ડોક્યુમેન્ટ (OVD)ની જરૂર નથી. ઉપરાંત, કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. ઉપરાંત, કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. આ સંદર્ભે બેંકની તમામ શાખાઓને સૂચનાઓ આપવામાં આવી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે