Home Desh NCP નેતા જયંત પાટીલના દાવાથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

NCP નેતા જયંત પાટીલના દાવાથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

0
449

મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી NCPમાંથી બનશે : જયંત પાટીલ

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયું છે. એનસીપી નેતા અજીત પવારની ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. જોકે, આ તમામ ચર્ચાઓને અજીત પવારે ફગાવી છે. તે વચ્ચે એનસીપી નેતા જયંત પાટીલ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી NCPમાંથી બનશે.” પાટીલના આ નિવેદનથી શિંદે જૂથની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, શિવસેનાના 16 ધારાસભ્યોની લાયકાત અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય આવવાનો હજુ બાકી છે. જેઓ બળવો કરીને શિંદે જૂથમાં જોડાયા હતા. આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. જો આ નિર્ણય એકનાથ શિંદેના વિરુદ્ધમાં આવશે તો શિંદે સરકારનું પતન થશે. આ સંભાવનાને જોતા ભાજપે પોતાની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધું છે. એનસીપીના મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો પણ વહેતી થઇ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે