Home Gujarat Ahmedabad તુલસી નો છોડ ઘર માં રાખવો  ગણાય છે શુભ,છોડ સુકાઈ જાય તો...

તુલસી નો છોડ ઘર માં રાખવો  ગણાય છે શુભ,છોડ સુકાઈ જાય તો આવી શકે છે દરિદ્રતા

0
459

ભગવાન વિષ્ણુ ને પણ પ્રિય તુલસી

તુલસી ની પૂજા નું છે વિશેષ મહત્વ

હિંદુ ધર્મ માં તુલસી નું વિશેષ મહત્વ માનવા માં આવે છે.તુલસી ને પવિત્ર છોડ માનવા માં આવે છે.તુલસી ના છોડ ને લઇ ને અલગ અલગ માન્યતાઓ પણ જોવા મળે છે.ખાસ કરી ને એવું પણ માનવા માં આવે છે કે જે ઘર માં તુલસી નો વાસ હોય ત્યાં લક્ષ્મી નો વાસ હોય છે.ખાસ કરી ને કોઈ પણ ભગવાન ની પૂજા હોય કે ભોગ લગાવાના હોય તુલસી હંમેશા મુકવા માં આવે છે.તુલસી ને લક્ષ્મી અને શાંતિ નું જ એક બીજું સ્વરૂપ માનવા માં આવે છે.હિંદુ ધર્મ મુજબ જોવામાં આવે તો તુલસી ને એક લક્ષ્મી માની ને જ તેની પૂજા કરાય છે અને તેના તુલસી વિવાહ પણ કરવા માં આવે છે.વિષ્ણુ પુરાણ માં પણ તુલસી ને વિશેષ મહત્વ આપવા માં આવ્યું છે.અને એવું પણ માનવા માં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તેને તુલસી ના છોડ પાસે સુવડાવા માં આવે અને તુલસી નું પાન એના મોમાં મુકવા માં આવે તો તે વ્યક્તિ ને સ્વર્ગલોક માં સ્થાન મળે છે.અને તેને દાનવો દ્વારા આપવા માં આવતું કષ્ટ પણ ભોગવવું પડતું નથી.આમ તુલસી નું વિશેષ મહત્વ પણ જણાવા માં આવ્યું છે.હિંદુ ધર્મ માં દરેક ઘરો માં તુલસી નો છોડ અચૂક જોવા મળે છે.ખાસ કરી ને તુલસી નો પ્લાન્ટ લગાવ માટે અગ્યારસ અને પૂનમ ના દિવસે આ પ્લાન્ટ ને ઉગાડવો ખુબજ શુભ પણ માનવા માં આવે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે