Home Desh ભારતમાં વાઘના મૃત્યુમાં થયો વધારો

ભારતમાં વાઘના મૃત્યુમાં થયો વધારો

0
504

છેલ્લા 4 વર્ષમાં વાઘના મૃત્યુમાં વધારો

વર્ષ  2022માં 131ના વાઘના મોત

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ની વચ્ચે વાઘની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.. સરકારે વાઘના મોતનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે. જે મુજબ 2018 થી 2022 વચ્ચે દેશમાં વાઘના મૃત્યુની સંખ્યામાં વધારો નોંધાયો છે . બીજી તરફ 2022ની વાત કરીએ તો આ વર્ષમાં દેશભરમાં 131થી વધુ વાઘના મોત થયા છે જ્યારે વાઘના શિકારની ઘટનાઓમાં ઘટાડો થયો છે.સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 108 વાઘ કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા, જ્યારે 10 વાઘ શિકારને કારણે અને 3 વાઘ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા.જયારે 2021માં 127 વાઘના મોત થયા છે, આ પહેલા વર્ષ 2020માં 106 વાઘના મોત થયા હતા. આ જ રીતે 96 જેટલા વાઘ 2019 માં મૃત્યુ પામ્યા હતા અગાઉ 2018 માં, કુલ 101 વાઘ મૃત્યુ પામ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે