ઉજ્જૈનમાં મહાકાલ લોકમાં 6 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત

    0
    43

    ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મૂર્તિઓ તૂટી

    ઉજ્જૈનમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે રવિવારે સાંજે મહાકાલ લોકની 6 મૂર્તિઓ તૂટી ગઈ છે . અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ ભારે વરસાદ થયો હતો.

    ઉજજૈનથી મળતા સમાચાર મુજબ સપ્તઋષિઓની સાત મૂર્તિઓમાંથી 6 મૂર્તિઓ ભારે પવનને કારણે પડી ગઈ ગતિ અને ક્ષતિ ગ્રસ્ત થઇ હતી . જીલ્લા કલેકટરે તમામ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાના આદેશ આપ્યા છે . આ ઘટનામાં શ્રધ્ધાળુઓને કોઈ નુકશાન થયું નથી.

    વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

    સતત સમાચાર માટે જોવા માટે જોતા રહો અમારી વેબ સાઈટ


    Discover more from VR LIVE GUJARAT: Gujarat News

    Subscribe to get the latest posts to your email.