મધ્યપ્રદેશમાં અકસ્માતમાં 4ના મોત

0
143

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં  પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.અને 15 લોકો ઘાયલ થયા છે.અકસ્માતમાં 15 લોકો  ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને  સારવાર અર્થે  ઉજૈનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.