Home State Gujarat મહીસાગરમાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહીસાગરમાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
785

લુણાવાડાની વેદાંત નર્સીંગ કૉલેજ દ્વારા અનોખો પ્રયાસ

વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. તેનો હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેની સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો છે.દર વર્ષે, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવા માટે WHO ના નેતૃત્વ હેઠળ વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં પણ વિશ્વ આરોગ્ય દિવસને અનુલક્ષી જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે લુણાવાડાની વેદાંત નર્સીંગ કૉલેજ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ જે નગરના વિવિધ માર્ગો પર ફરી આરોગ્ય પ્રત્યે જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ રેલી જનરલ હોસ્પિટલ લુણાવાડા થી ચારકોશિયાનાકા સુધી જઇ પરત ફરી હતી ત્યારબાદ કૉલેજના વિધ્યાર્થીઓએ સમાજનો દરેક વ્યક્તિ સ્વસ્થ બને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને વ્યસન મુક્ત બને તેવા પ્રેરક સંદેશ સાથે નુક્કડ નાટક રજૂ કર્યું હતું. આ રેલીમાં કૉલેજના પ્રાધ્યાપકો સહિત સ્ટાફ અને વિધ્યાર્થીઓ જોડાયા હતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે