જૂનના પ્રથમ સપ્તાહથીરાજ્યના તમામ પુલની ચકાસણી હાથ ધરાશે

0
162

મોરબી દુર્ઘટના બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રાજ્યમાં તમામ બ્રિજની ચકાસણીની ખાતરી આપી હતી.ત્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યના તમામ પુલોની ચકાસણી હાથ ધરવામાં આવશે.રાજ્યમાં અંદાજીત 8 હજાર જેટલા બ્રિજની ચકાસણી  માર્ગ અને મકાન વિભાગ કરશે. બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે