આણંદ-ખંભાત વચ્ચે દોડશે વિદ્યુત સંચાલિત ટ્રેન

0
209

આવી હતી.સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલીઝંડી આપી રવાનાં કરાઈ હતી. ત્યારે મેમુ ટ્રેન દિવસ દરમિયાન 5 રાઉન્ડ ચાલશે. મેમુ ટ્રેનનાં કારણે આણંદથી ખંભાત પહોંચવાનો સમય ઘટશે. આણંદ-ખંભાત વચ્ચે દરરોજ હજારો નાગરિકો મુસાફરી કરે છે. ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડતા હવે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે તેમજ આવવા જવાનાં સમયમાં પણ ઘટાડો થશે.