જીઆઇડીસીમાં બ્લાસ્ટ કેમ થયો બ્લાસ્ટ !

0
133

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં અચાનક જીઈબીનો ટ્રાન્ફફોર્મરમા બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, આ ઘટના રવિવારે બપોરે બની હતી, જેમાં ગણેશનગરમાં રહેતા ઇન્દ્રજીત સિહ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમા દાખલ કરાયા હતા, તેઓ ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને પરિવાર સાથે આ જ વિસ્તારમા રહે છે, ત્યારે આ બ્લાસ્ટ કેમ થયો તેને લઇને તપાસ ચાલી રહી છે, વધુ સમાચાર માટે જોતા રહે વીઆર લાઇવ ન્યૂઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ