Home Desh નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન ,મુખ્યમંત્રીએ પણ આપ્યું નિવેદન

નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન ,મુખ્યમંત્રીએ પણ આપ્યું નિવેદન

0
609
નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન
નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન

નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

ભીડને કાબૂમાં લેવા પોલીસે બેરિકેડ લગાવ્યાં

નૂહમાં હિંસા ફાટી નીકળી છે.ત્યારે  બજરંગ દળના કાર્યકરો નૂહ હિંસા વિરુદ્ધ દિલ્હીના ઘોંડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા હતા.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ હરિયાણાના નૂહમાં તાજેતરની હિંસક અથડામણો સામે વિરોધનું આહ્વાન કર્યું છે.હરિયાણાના નૂહ જિલ્લામાં ભગવા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, જિલ્લાના નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને જ્યારે ભગવા યાત્રા ઝંડા પાર્ક પહોંચી ત્યારે મુસ્લિમ પક્ષના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી હિન્દુવાદી સંગઠનોના લોકો પણ ઉશ્કેરાયા અને જવાબમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આ હિંસા એટલી બધી હતી કે પોલીસકર્મીઓ ઓછા પડતા જોવા મળ્યા હતા. પોલીસ થોડા સમય માટે પીછેહઠ કરી હતી અને થોડા સમય બાદ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

હરિયાણા તોફાનોને લઇને મનોહર લાલ ખટ્ટરનું નિવેદન

2 હોમ ગાર્ડ સહિત 6 લોકોના મોત, 116ની કરાઇ ધરપકડ

હરિયાણના નુહમાં જે રીતે તોફાનો ફાટ્યા તેને લઇને હરિયાણા સીએમ મનોહર લાલ ખટ્ટરે જણાવ્યુ છે કે અત્યાર સુધી 6 લોકોના મોતના સમાચાર ,  જેમાં 2 હોમગાર્ડ અને 4 સામાન્ય નાગરિકો છે,, રાજ્ય પોલીસની 30 કંપની,,અને કેન્દ્રીય સુરક્ષા બળોની 20 કંપની તૈનાત કરાઇ છે,આ ફોર્સ પલવલ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત નુહમાં તૈનાત કરાયા છે, અત્યાર સુધી 116 લોકોની ધરપકડ કરાઇ છે, જ્યારે લોકોથી અપીલ છે કે તેઓ શાંતિ રાખે, તમને જણાવી દઇએ કે હાલ હરિયાણાના અનેક વિસ્તારમાં નેટ બંધ કરી દેવાયા છે

હરિયાણામાં વધુ 90 લોકોની કરાઇ અટકાયત

હાલ સ્થિતિ કાબુમાં લેવા માટે કડક કાર્યવાહી થઇ રહી છે,- ડીજીપી

હરિયાણામાં કોમી તોફાનો અંગે હરિયાણાના ડીજીપી પી કે અગ્રવાલે જણાવ્યુ છે કે 116 લોકો ઉપરાંત 90 લોકોની પણ અટકાયત કરાઇ છે,તેમની અલગથી પુછ પરછ થઇ રહી છે, જેમાં તેઓ દોષી જણાશે તો કાર્યવાહી કરાશે, તે સિવાય ગુરુગ્રામ મસ્જિદમાં થયેલી ઘટનામાં ચાર લોકોની ધરપકડ થઇ છે, તે સિવાય સોહના, બાદશાહ પુર, પલવલમાં થયેલા હિંસામા પણ કેટલાક લોકોને રાઉન્ડ  અપ કરાયા છે, કોઇ પણ દોષિઓને છોડવામાં નહી આવે

વાંચો અહીં જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે