Home State Punjab અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન

અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન

0
521
અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન
અમૃતસર સાહિબથી શરૂ થયું પંજાબને નશામુક્ત કરવાનું અભિયાન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબને નશામુક્ત કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અમૃતસર સાહિબમાં લગભગ 35000 જેટલા બાળકો સાથે પંજાબને નશામુક્ત કરવાનો સંકલ્પ અને પ્રાર્થના કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ બાબતે સોશિઅલ મીડિયા પર જાણકારી પણ આપી હતી. પંજાબના નશામુક્ત અભિયાનને વેગ આપવા માટે અને નશા મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સમાજની ભાગીદારી ખુબ જરૂરી છે અને સમાજના સાથ વિના તે શક્ય નથી . અમૃતસર સાહિબ ખાતે સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં 35000 બાળકો સાથે પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર બાદ પ્રતિજ્ઞા કરવામાં આવી કે સમગ્ર પંજાબને નશામુક્ત કરીને આવનારા ભવિષ્યમાં પંજાબના યુવાનો દેશ અને દુનિયામાં પંજાબના વિકાસ અને પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેશે . પંજાબમાં નશાનો કાળો કારોબાર ફૂલ્યોફળ્યો છે અને કેટકેટલાય નવયુવાનો આ નશાના કારોબાર અને માદક દ્વાવ્યોનું સેવન કરીને જીંદગી બરબાદ કરી નાખી નાખી છે. હેરોઈન, ડ્રગ,જેવી ચીજ વસ્તુઓ વેચવાનું પંજાબમાં એક પણ શહેર કે નગર બાકી નથી રહ્યું. દેશની સરકારોએ પણ નશાના કાળાકારોબાર અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામે પંજાબ સરકારને શક્ય તેટલી મદદ પહોંચાડી રહી છે . પંજાબની સરહદે સીમા સુરક્ષા દળો અને પંજાબ પોલીસ હમેશા સંયુક્ત ઓપરેશન કરીને નશાનો વેપલો પાડોશી દેશ પાકિસ્તાન તરફથી જયારે થઇ રહ્યો હોય તેને નાકામ કરી રહ્યા છે. પંજાબમાં સરહદ પરથી હેરોઈનના પેકેટ સતત ડ્રોન મારફતે મોકલવાના સાહસ પણ પાડોશી દેશના સેનાએ અને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે અને આ પ્રકારની અનેક ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરવાનું અભિયાન ભગવંત માન સરકારે અમૃતસર સાહિબથી શરુ કર્યું છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં પંજાબની નશાના કારોબાર અને યુવાનોની બરબાદી સામે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અને રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારને પણ સવાલો કાર્ય હતા. આ સાથે જ સુપ્રીમે પંજાબ સરકારને નકલી દારૂના વેચાણને રોકવા ઉઠાવવામાં આવેલા પગલાની વિગતો પણ રજૂ કરવા અને સોગંધનામું દાખલ કરવાની તે સમયે સુચના આપી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પંજાબમાં નશાની સમસ્યા પર કાબુ મેળવવામાં નહિ આવે તો યુવાધન બરબાદ થઇ જશે .

સીએમ ભગવંત માને panjabને નશા મુક્ત બનાવવાનો નિર્ણય કરીને અમૃતસરથી પંજાબને નશામુક્ત બનાવવાનું અભિયાન આજથી એટલેકે બુધવારથી શરુ કર્યું છે જે સમગ્ર રાજ્યમાં અલગ લગ આયોજનો કરીને સફળ બનાવશે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે