Home State Gujarat કૃષિ મંત્રીને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા રજૂઆત

કૃષિ મંત્રીને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા રજૂઆત

0
488

ભાવ બમણા કરવા અને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા રજૂઆત

વર્ષ 2023 -24ના રવિ સીઝન પાકોના ભાવ અને વધતી જતી મોંઘવારી અને ફુગાવ સામે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ બમણા કરવા અને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા મુદ્દે નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છેકે સતત કમોસમી માવઠા રાજ્યમાં થઇ રહ્યા છે અને ગુજરાતનો ખેડૂત ભારે નુકશાન સહન કરીને પાયમાલ થઇ રહ્યો છે. ત્યારે સરકાર સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે.ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે તારીખ ૩૦/૫/૨૦૨૩ ના રોજ કૃષિમંત્રીની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૩/૨૪ ના રવિ સિઝનમાં ખેડૂતોને ટેકાના ભાવ નક્કી કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે . પત્રમાં કહેવામાં આવ્યું છેકે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની ખેતી હેક્ટર ખર્ચે ૭૫ હજાર રૂપિયા થાય છે એની સામે ઉત્પાદન ઓછું થાય, ભાવ પણ મળે નહીં. કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર અપાવવા આયોજન કરવામાં આવે છે પરંતુ તે ઓછું અને અપૂરતું હોય છે. ઘણા ખેડૂતોને વળતર મળતું પણ નથી જેથી ખેડૂતોને દેવાનો ભાર સહન કરવા મજબૂર બને છે, જ્યારે બીજી તરફ કાયમી સરકારી નોકરીઓ માટે પગાર વધતા અને તે પણ પાછલી અસરથી આપવામાં આવે છે જેની બોજ હજારો કરોડ રૂપિયા દેશની તિજોરીમાં થાય છે.

ખેડૂતોએ મુદ્દા અનુસાર કૃષિ મંત્રીને રજૂઆત કરી છે તે જોઈએ તો

જ્યારે આ દેશના ખેડૂતો અને એના પરિવાર રાત દિવસ અવિરત મહેનતથી ખેત ઉત્પાદન કરે છે પણ એને મોંઘવારી, ફુગાવા, મજદુરી ખર્ચ, ડીઝલ ખર્ચ, જંતુનાશક દવા, બિયારણ, રાસાયણિક ખાતર ખર્ચનો હિસાબ સરકાર દ્વારા કરવામાં આવે તો ગયા વર્ષે જે ભાવ જાહેર કરવામાં આવ્યા હતા તેથી બમણા કરવા જેવી જરૂરિયાત જણાય છે. ખાસ કરીને દેશની જનતાને પણ મોંધવારીનો માર સહન ન કરવો પડે એટલે ભાવ નિયંત્રણ કાયદો બનાવી અમલવારી કરવામાં આવે હાલ વેપારીઓ ઘઉં ૪૫૦ થી ૬૦૦ માં ખરીદી કરે બજારમાં ૮૦૦ થી ૧૦૦૦ માં વેચાણ કરે છે, તે જ રીતે અન્ય ઉત્પાદનો ખરીદી ઓછા ભાવે કરે બજારમાં મોંઘા ભાવે વેચાય છે તેથી મોંધવારો કૂદકે ને ભૂસકે વધી છે. બીજ્જા મુદ્દામાં ખેડૂતોએ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે

WhatsApp Image 2023 05 30 at 11.29.55

હાલ વેપારીઓ નૈતિક મૂલ્યોનું પાલન ન કરતા વધુને વધુ નફો રળવા ખરીદી કરતાં ચાર ગણા વધુ ભાવ લે છે. તો આપ સાહેબ આ મિટિંગમાં નૈતિક મૂલ્યો જવાબદારી પ્રમાણિક્તાને પારદર્શક તરીકે ખેડૂતોને પુરા ભાવ મળે ખેતી ખર્ચ ઘટાડવા સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા, ખેતી ખર્ચ અને કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર તથા દેશમાં મોંધવારી અને નાવો ન વધે એવી વ્યવસ્થા કરવામાં આવે એ ભલામણ કરવા વિનંતી સ્વામિનાથ કમિશનની ભલામણ, વડાપયાન નરેન્દ્ર મોદીનું સ્વા ખેડૂતોની આવક બમણી થાય એ રીતે ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરા ભાવ મળે તેવી વ્યવસ્થા કરાવવા માગળ વધવું જોઈએ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે