ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન

0
75

ગુજરાત બોર્ડના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં એડમિશન મળશે. જે બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે., 5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરી લાગુ કરાશે.