મિગ 21ના સમગ્ર કાફલાની ઉડાન પર લાગી રોક

0
205

ભારતીય વાયુ સેનાએ મિગ 21ના સમગ્ર કાફલાની  ઉડાન પર રોક લગાવી છે. વાયુ સેના એ આ નિર્ણયે એટલા માટે લીધો છે  કારણકે મિગ 21 વારંવાર ઉડાન દરમિયાન દુર્ઘટનાનો સામનો કરી રહ્યો હતો.તાજેતર માજ મિગ 21 એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયો હતો.જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા.જોકે આ પ્રતિબંધ કાયમી ધોરણે લગાવવામાં આવ્યું નથી.વાયુ સેનાના અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી અકસ્માતનો કારણ જાળવા નહી મળે ત્યા સુધી મિગ 21 ઉડાન ભરશે નહી