Home Desh RBIએ શરૂ કર્યું 100 દિવસ 100 પે અભિયાન

RBIએ શરૂ કર્યું 100 દિવસ 100 પે અભિયાન

0
796

ભારતીય રીઝર્વ બેંક દ્વારા દાવા વિનાની થાપણોનું પ્રમાણ ઘટાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. દેશની બેંકમાં દાવા વિનાની હજારો કરોડ રૂપિયાની થાપણો છે અને તેની માહિતી મેળવીને RBI એ 100 દિવસ 100 પે અભિયાન શરુ કર્યું છે. જે અંતર્ગત દાવા વિનાની થાપણોના માલિક , દાવેદારોને શોધીને પરત કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે

દાવા વિનાની થાપણો કે જે છેલ્લા દસ વર્ષથી નિષ્ક્રિય છે અથવા વ્યહવાર થયો નથી તે તમામ થાપણોના દાવેદારો અથવા માલિકોની માહિતી મેળવીને પરત કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોએ RBIને વર્ષ 2023 સુધીમાં ૩૫૦૦૦ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ મોકલી છે. જેનો છેલ્લા દસ વર્ષથી કોઈજ વ્યહવાર થયો નથી. હવે આ ડેટાને આધારે 100 દિવસ 100 પે અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

અહી ઉલ્લેખનીય છેકે દેશભરની બેંકોમાં હજારો કરોડ રૂપિયાની થાપણો છે જેના માલિક અથવા દાવેદાર હયાત નથી અથવા કોઈ કારણોસર તેમના વારસદારો પાસે તેની મહીની નથી . આવી થાપણોના ડેટા અનુસાર RBI ખાસ ઝુંબેશ ચલાવી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે