Home Dharma Ravan Mandir: પહેલીવાર રામ અને રાવણની એકસાથે પૂજા, લંકાપતિના મંદિરમાં ભગવાનનો અભિષેક

Ravan Mandir: પહેલીવાર રામ અને રાવણની એકસાથે પૂજા, લંકાપતિના મંદિરમાં ભગવાનનો અભિષેક

0
760
Ravan Mandir
Ravan Mandir

Ravan Mandir: જ્યારે અયોધ્યા રામ મંદિરમાં રામલલાનો અભિષેક થઈ રહ્યો હતો ત્યારે ભારતના જ એક ગામમાં ભગવાન શ્રી રામને વૈદિક મંત્રોના પાઠ સાથે પવિત્ર કરવામાં આવી રહ્યા હતા. પ્રથમ વખત ભગવાન શ્રી રામ તેમના પરિવાર સાથે ગ્રેટર નોઈડા પશ્ચિમના બિસરખ સ્થિત પ્રાચીન શિવ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા, જે રાવણનું જન્મસ્થળ કહેવાય છે.

Ravan Mandir

Ravan Mandir: રાવણની જન્મભૂમિ બની રામમય

અત્યાર સુધી આ શિવ મંદિરમાં માત્ર શિવલિંગ હતું અને લોકો તેને ‘રાવણ મંદિર’ (Ravan Mandir) ના નામથી ઓળખતા હતા. શિવ મંદિરની નજીક એક રાવણ મંદિર પણ બનાવવામાં આવેલું છે. જેમાં રાવણની પ્રતિમા સ્થાપિત છે.

22 જાન્યુઆરીએ જયારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે દરમિયાન ગામનું વાતાવરણ સંપૂર્ણ રીતે રામમય બની ગયું હતું અને બાળકો, મહિલાઓ અને લોકોના હોઠ પર રામનું નામ જ રહ્યું હતું.

Ravan Mandir

ચંદ્ર સ્વામીએ કરાવ્યું હતું ખોદકામ

પ્રાચીન શિવ મંદિરની દિવાલ પર રાવણની મૂર્તિ બનાવવામાં આવી છે. બિસરખ ગામમાં આવેલા પ્રાચીન શિવ મંદિરની બહારની દિવાલો પર રાવણ અને તેના પરિવારની મોટી મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. મંદિર (Ravan Mandir)ની અંદર એક પ્રાચીન શિવલિંગ છે જે ફક્ત બહારથી જ દેખાય છે. આ મંદિરમાં આજે પણ દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. શિવ મંદિરમાં શિવલિંગનો કોઈ આકાર મળ્યો ન હતો, ચંદ્ર સ્વામીએ આ મંદિરનુ ખોદકામ પણ કરાવ્યું હતું.

ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારે વિશ્વ પંડિત દ્વારા શિવલિંગ સ્થાપિત કરવાની વાત રાજકારણી ચંદ્ર સ્વામીના ધ્યાન પર આવી તો તેઓ પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે પહોંચ્યા અને શિવલિંગનું ખોદકામ કરાવ્યું. પરંતુ લગભગ 100 ફૂટ સુધી ખોદવા છતાં કશું જ મળ્યું ન હતું. આખરે થાકને તેણે ખોદવાનું બંધ કરી દીધું હતું.

Ravan Mandir: લોકોની આસ્થા અને માન્યતા

Ravan Mandir

બિસરખ ગામના લોકો માને છે કે રાવણનો સંબંધ બિસરખ ગામ સાથે હોવાનું માનવામાં આવે છે. બિસરાખ રાવણના પિતા ઋષિ વિશ્રવનું તપસ્થળ હતું. રાવણના જન્મ માટે, તેમણે આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી. રાવણના જન્મ પછી તે પણ અહીં આવીને પૂજા કરતાં હતા. તેથી, બોલચાલની ભાષામાં, લોકો ઘણીવાર આ મંદિરને રાવણનું મંદિર (Ravan Mandir) કહે છે.

એવું પણ માનવામાં આવે છે કે બિસરખ ગામનું નામ પણ રાવણના પિતા વિશ્વ પંડિતના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જેના કારણે આ ગામમાં લાંબા સમયથી દશેરાની ઉજવણી કરવામાં આવી ન હતી. જો કે, ગ્રામજનોએ પણ થોડા વર્ષો પહેલા ગામમાં દશેરાની ઉજવણી શરૂ કરી છે. શિવ મંદિરમાં શ્રી રામ પરિવારની સ્થાપના કરવામાં આવી છે. રાવણ અને તેના પહેલા રાવણના પિતા વિશ્વ પંડિતે પણ આ મંદિરમાં હાજર શિવલિંગની પૂજા કરી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

  • તમે આ પણ વાંચી શકો છો

ભારત બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ, હોંગકોંગને પછાળી ભારત નીકળ્યું આગળ, હવે માત્ર US, ચીન અને જાપાન જ આગળ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે