NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા

0
250
NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા
NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા

NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા

સુપ્રિયા સુલેનું નિવેદન
‘અમે ભ્રષ્ટ છીએ તો અમારી સાથે ચર્ચા શા માટે? : સુપ્રિયા સુલે

NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે.મહારાષ્ટ્રના શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ ભ્રષ્ટાચાર મામલે ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે NCP પાર્ટી ભ્રષ્ટ હોવા છતાં ભાજપ પાર્ટીએ તેમની સાથે વાત કરી હતી. તેમણે ભાજપ દ્વારા પાર્ટી પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપને બેવડા ચહેરાવાળી ગણાવી છે. તેમણે કહ્યું, ‘હું ભાજપને પૂછવા માંગુ છું કે એક તરફ તમે અમને ભ્રષ્ટાચારી પાર્ટી કહો છો, જ્યારે બીજી તરફ છગન ભુજબળ કહે છે કે એનસીપી અને ભાજપ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. જ્યારે NCP ભ્રષ્ટ છે તો ભાજપે અમારી સાથે કેમ વાત કરી? પાર્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતા તેમણે કહ્યું, ‘આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે. એક તરફ તેઓ અમને ભ્રષ્ટ કહે છે અને બીજી તરફ અમારી સાથે ચર્ચા કરવા આવે છે. તેનાથી ભાજપનો બેવડો ચહેરો સ્પષ્ટ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપે હવે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

મહારાષ્ટ્રના શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ ભ્રષ્ટાચાર મામલે ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે NCP પાર્ટી ભ્રષ્ટ હોવા છતાં ભાજપ પાર્ટીએ તેમની સાથે વાત કરી હતી. તેમણે ભાજપ દ્વારા પાર્ટી પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ