માયાવતીએ કહ્યું ચૂપ નહીં રહુ

0
160

ઉત્તર પ્રદેશની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.જ્યારે વિપક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.મેયરની ચૂંટણીમાં વિપક્ષની હાર થઈ છે.ભાજપે આ જીત અંગે બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કર્યું છે,અને પ્રતિક્રિયા આપી છે કે આ ચૂંટણીમાં સરકાકરી તંત્રનો દુરઉપયોગ કરીને જીતવામાં આવી છે. અને તમેની પાર્ટી  આ અંગે ચૂપ નહીં બેસે.