Home Main જુનાગઢ માં દબાણ હટાવવા ગયેલી પોલીસ પર હુમલો, એકનું શંકાસ્પદ મોત

જુનાગઢ માં દબાણ હટાવવા ગયેલી પોલીસ પર હુમલો, એકનું શંકાસ્પદ મોત

0
700

ગુજરાતના જુનાગઢ માં દબાણ હટાવવા મુદ્દે સ્થાનિકોએ પોલીસ અને દબાણ હટાવ ટીમ ઉપર હુમલો કર્યો જેમાં પાચથી વધુ પોલીસ અધિકારીઓને ઇજા થઇ છે,,જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, આ મોત કયા કારણોથી થયુ છે તેની તપાસ ચાલી રહી છે,  તમને જણાવી દઇએ કે જુનાગઢના મજેવડી દરવાજા પાસે જ્યારે જુનાગઢમા દબાણમાં આવેલ ધાર્મિક સ્થળને હટાવવા માટે જુનાગઢ મા દબાણ  હટાવ ટીમ પહોચી જ્યા સ્થાનિકોએ પહેલા કાર્યવાહીનો વિરોધ કર્યો હતો,  અને પછી મામલો બિચકતા ઘર્ષણ થયુ હતું, જેમાં પોલીસ ઉપર ઉપદ્રવીઓએ પત્થર મારો કર્યો હતો, જેમાં પાચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હતા, સાથે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ પણ છોડવામા આવ્યા હતા, હાલ અજંપા ભરી શાંતિ છે,, પોલીસે ટોળા વિરુદ્ધ કેસ નોધીને કેટલાક ઉપદ્રવીઓને પકડ્યા હતા, તમને જણાવી દઇએ કે જુનાગઢના દબાણ હટાવવાના ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે આ મોત કયા કારણોથી થયો છે તેની તપાસ ચાલી રહી છે, ઉલ્લેખનિય છે કે રાજ્યમાં દ્વારકા સહિત અનેક જગ્યાઓએ ઉપર સરકાર દબાણ હટાવ ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે જુનાગઢમાં દબાણ હટાવવાની હિંસાથી ગુજરાતમાં તોફાન જેવી સ્થિતિ છે ત્યારે પોલીસે આ ઘટનાને કાબુ કરી લીધો છે, હાલ આરોપીઓની શોધખોળ ચાલુ છે,

સમગ્ર ઘટનાની વાત કરીએ કે એક ગેરકાયદે મસ્જિદને હટાવવા માટે તંત્રે જુનાગઢ મા દબાણ મજેવડી દરવાજા એક ગેરકાયદે ધાર્મિક સ્થાનના સંચાલકોને નોટિસ પાઠવીને પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટે કહેવાયુ હતું પણ ધાર્મિક સ્થળના સંચાલકોએ કોઇ યોગ્ય જવાબ ન આપતા તંત્રે દબાણ હટાવવાનો નિર્યણ કર્યો, અને જ્યારે પોલીસ સાથે દબાણ હટાવ ટીમ પહોચી તો સ્થાનિકો વિરોધ કર્યો અને પત્થરબાજી શરુ કરી દીધી હતી પરિણામે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી, દંગાઇઓ કે વાહનને સળગાવ્યો હતો, એક બસને નુકશાન પહોચ્યા હતો જેમાં ડ્રાયવરને ઇજા થઇ હતી, સાથે એક વ્યક્તિ આ ઘટનામા મૃત્યુ થયુ હતું પણ મૃત્યુ પત્થર વાગવાથી થયુ છે કે અન્ય કોઇ કારણથી તેને લઇને તપાસ ચાલી રહી છે પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ કર્યુ અને 174 લોકોની ધરપકડ કરી છે સાથે હજુ પણ તપાસ ચાલુ છે, આ ઘટનામાં પાચથી વધુ પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે