ભારતમાં કોરોનાના 3,038 નવા કેસ નોંધાયા

0
63

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના વધુ ૩,૦38 કેસ નોંધાયા છે, એ સાથે જ સક્રિય કેસોની સંખ્યા વધીને 21,૧૭૯ થઈ છે. અત્યારસુધીમાં કોરોનાના 4.47 કરોડ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી 4.41 કરોડથી વધુ લોકો રીકવર થયા છે તો પાંચ લાખથી વધુ લોકોના મોત થયા છે… જ્યારે 24 કલાકના ગાળામાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા અને કેરળ દ્વારા બેનું સમાધાન કરવામાં આવ્યું હતું.