Home State Gujarat મોરબી બ્રિજ દુર્ઘટના કેસ ૨ આરોપીઓને રાહત

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ ૨ આરોપીઓને રાહત

0
545

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે 2 આરોપીઓને મોટી રાહત આપી છે. આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં આ બન્ને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. બંને આરોપીઓ ઝૂલતા પુલ ખાતે ટિકિટ વેચાણનું કામ કરતા હતા. બેદરકારી રાખીને ટીકીટ વેંચવા બદલ બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓએ દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો પણ થયો હતો.

કોર્ટે સુનાવણી દરમિયાન વકીલોને સવાલ કર્યો કે, “શું હું અવલોકન કરું કે આ કેસમાં IPCની કલમ 304A લાગુ છે?” ન્યાયાધીશે થોડી વિચાર-વિમર્શ પછી જાહેર કર્યું કે “આ કોર્ટના મતે, IPCની કલમ 304 લાગુ પડતી નથી.” સરકારી વકીલ મિતેશ અમીને દાવો કર્યો કે હાઈકોર્ટે આવું અવલોકન કરવાને બદલે ટ્રાયલ કોર્ટને કેસમાં આરોપો પર અંતિમ નિર્ણય આપવો જોઈએ.એડવોકેટ રાહુલ શર્મા : “જસ્ટિસ સમીર દવેને જણાવ્યું હતું કે કારકુનો આ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા હતા, જેના પરિણામે પુલ ઓવરલોડ થઈ ગયો હતો.”

અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ, ઓરેવા ગ્રૂપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડના સિક્યોરિટી ગાર્ડ કે જેઓ પુલનું સંચાલન કરતા હતા, તેમને ગયા મહિને હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ સહિત આ કેસના દસ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (આઈપીસી) હેઠળ આરોપ છે.

આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલને શરત પર જામીન મળ્યા

બન્ને આરોપીએ દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો

મોરબી બ્રિજ દુર્ઘટના
મોરબી બ્રિજ

સત્તાના નશામાં ચુર ભાજપના યુવા નેતા જેલ હવાલે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે