Home Desh તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

0
472
તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા
તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

તમિલનાડુના તિરુપુરની ઘટના

એક જ પરિવારના ચાર લોકોની હત્યા

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના તિરુપુરના કલ્લાકિનારુ ગામની છે. આ હત્યાકાંડ ખેતરોમાં દારૂ પીવાની મનાઈ કરવાના વિવાદને લઈને થયો હતો. પોલીસે આ મામલે પલ્લડમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે આ સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 49 વર્ષીય ખેડૂત અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી છે. મૃતકે હત્યારાઓને તેમની જમીન પર દારૂ પીવાની મનાઈ કરી હતી, જેના કારણે વિવાદ થયો હતો અને આરોપીઓએ ચારેયની હત્યા કરી હતી. મૃતકોની ઓળખ સેંથિલ કુમાર (49), તેના પિતરાઈ ભાઈ મોહનરાજ (47), કાકી પુષ્પાવતી (65) અને રથિનામ્બલ (55) તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે સેંથિલ કુમારની કલ્લાકિનારુ ગામમાં ચોખાની દુકાન અને થોડી જમીન હતી. રવિવારે સાંજે સેંથિલ કુમારને માહિતી મળી કે ત્રણ લોકો તેની જમીન પર બેસીને દારૂ પી રહ્યા હતા. જ્યારે સેંથિલે ખેતરમાં પહોંચીને વિરોધ કર્યો તો તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ પછી સેંથિલના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચી ગયા. વિવાદ વધતાં ત્રણેય આરોપીઓએ ચારેયની તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરી નાખી હતી.

ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પલ્લાડમ-ધારાપુરમ હાઈવે બ્લોક કરી દીધો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. લોકોની માંગ છે કે હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

વાંચો અહીં વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે