Home State Haryana હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય

હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય

0
627
હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય
હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય

હરિયાણા સહિત દેશભરમાં નવરાત્રી દરમિયાન ભેળસેળનો કારોબાર કરનારા તત્વો સક્રિય થયા છે. અને નવરાત્રીના પર્વ પર લોકોના સ્વાસ્થ સાથે ચેડા ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. હરિયાણાના હિસારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ જગ્યાએ વેપારીઓ પાસેથી બીયા સાથેનો લોટ, સહિત અન્ય ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરી છે.

હિસારમાં ખાણીપીણી બજાર અને  દુકાનોમાં અલગ અલગ સ્થળે ફૂડ સેફ્ટી વિભાગે તાજેતરમાં કેટલીક તપાસ કરી હતી કારણ કે વિભાગને માહિતી મળી હતી કે નવરાત્રી દરમિયાન વેચાતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ  જુદી જુદી જગ્યાએ જઈને ચણાનો લોટ અને તથા ખાદ્ય સામગ્રીઓના  નમૂના લીધા હતા. અને તપાસ માટે મોકલી આપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક  દુકાનદાર પાસે ખાદ્યપદાર્થો વેચવાનું લાઇસન્સ નથી.  નવરાત્રી દરમિયાન આ તપાસ કરવા માટે એસડીએમ દ્વારા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે .  મુખ્ય બજારમાં આવેલી દીકનોમાં અને સ્ટોલ પર ઘઉંનો લોટ અને  પનીર , ઘી સહિતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવાનું બહાર આવ્યું હતું. અને દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા અને તેમને ટેસ્ટ કરવા માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. . આ ઉપરાંત કેટલીક દુકાનોના દસ્તાવેજો અધિકારીઓએ ચકાસણી કરતા જાણવા મળ્યું કે યોગ્ય નોંધણી સ્થાનિક તંત્ર પાસેથી કરાઈ નથી  . ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે શહેરની અન્ય દુકાનો પર નવરાત્રી દરમિયાન તપાસ ચાલુ રાખશે અને વધુ નમૂનાઓ એકત્રિત કરશે. અને લોકોને તહેવારો દરમિયાન સ્વાસ્થપ્રદ વાનગીઓ મળી શકે .

આપને જણાવી દઈએકે નવરાત્રી પર્વ પછી દિવાળીનું મહાપર્વ શરુ થશે ત્યારે મીઠાઈ અને તહેવારોમાં વપરાતા ખાદ્યપદાર્થોની માંગમાં વધારો થશે અને તેને કારણે કેટલાક વેપારીઓ અને ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુ નફો રળી લેવાના વિચારથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને ક્યારેક સસ્તા પ્રકારના ખોરાક અને મીઠાઈથી ફૂડ પોઝ્નીંગની ઘટના સામે આવતી હોય છે ત્યારે હરિયાણામાં તંત્ર સજ્જ છે અને ખાદ્ય પદાર્થો સહિત ભેળસેળ કરવાવાળા તત્વો પર સકંજો કસી રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે