Home Desh કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

0
521
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર

મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

રાહુલ ગાંધીનું નિવેદન    

મણિપુર જવા માટે પીએમ મોદીને સમય નથી મળ્યો- રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી  આઈઝોલમાં મણિપુર હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અહીં પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ સોમવારે આગામી મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની ચિંતા નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી મણિપુરની સ્થિતિ કરતાં ઈઝરાયેલના વિકાસથી વધુ ચિંતિત છે. નવાઈની વાત એ છે કે વડાપ્રધાન અને કેન્દ્રને ઈઝરાયેલમાં શું થઈ રહ્યું છે તેમાં આટલો રસ છે, પરંતુ મણિપુરમાં શું થઈ રહ્યું છે તેમાં બિલકુલ રસ નથી.

મિજોરમમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

મિજોરમમાં વિધાનસભા ચૂંટણી છે,,ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચાર માટે પહોચ્યા હતા, રાહુલ ગાંધીએ કહ્યુ કે થોડા મહિના પહેલા હુ મણિપુર ગયો હતો, મણિપુરના વિચારને ભાજપાએ નષ્ટ કરી દીધો છે, હવે ત્યાં એક નહી પણ બે રાજ્યની અવધારણા છે, લોકોની હત્યાઓ થઇ છે, મહિલાઓ સાથે બળાત્કાર થયા છે, બાળકો સાથે ક્રુરતા થઇ છે, પણ પ્રધાનમંત્રી મોદીને ત્યાં મુલાકાત કરવાનો સમય પણ નથી મળ્યો અને તેમના માટે મણિપુર મહત્વનું પણ નથી,

નોંધનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ફાટી નીકળી છે.જે શાંત થવાનું નામ લઈ રહી નથી. 

વાંચો અહીં

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે