આસામ સીએમએ કેમ કર્યો વિપક્ષો ઉપર પ્રહાર ?

0
63

વિપક્ષોનો વિરોધ સ્વાભાવિક છે- સરમા

તેમના માટે આ બાઉન્સર જેઓ છે- આસામ સીએમ

નવા સંસદના ઉદ્ઘાટનને લઇને રાજનીતિ તેજ થઇ છે, ત્યારે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા કહ્યુ છે છે , આ બહિષ્કાર સ્વાભાવિક છે. તેઓએ સંસદ ભવનના નિર્માણનો વિરોધ કર્યો હતો. તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે આટલું જલ્દી બાંધકામ પૂર્ણ થશે. તેથી, આ ઘટના બધા વિપક્ષો માટે બાઉન્સર જેવું થયું છે. માત્ર પોતાનો ચહેરો બચાવવા માટે. , તેઓ બહિષ્કારનું નાટક કરી રહ્યા છે… વીર સાવરકર સાથે સંકળાયેલા દિવસે સંસદ ગૃહ ખુલશે. કદાજ તેમના માટે આ કાર્યક્રમનો વિરોધ કે બહિષ્કાર કરવાનું બીજું કારણ હોઈ શકે છે,, પણ આ ઐતિહાસિક ઘટના બનાવાની છે,