Home Entertainment અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે

અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે

0
682
અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે
અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે

મજનુ વિના ઉદયભાઈની ભૂમિકા ભજવવા નથી માંગતો આ શબ્દો છે નાના પાટેકર ના એટલેકે ખુબ જ જાણીતી ફિલ્મ વેલકમ માં ઉદય ભાઈની ભૂમિકા કરીને ફિલ્મને સફળતાના શિખરે પહોચ્ડનાર મહાન દિગ્ગજ કલાકારના. હાલ વેલકમ -3 ને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે ત્યારે આપને જણાવી દઈએકે નાના પાટેકર અને અનીલ કપૂર વેલકમ-3 નો હિસ્સો નહિ હોય. બંને અભિનેતાઓએ આ ફિલ્મ ઠુકરાવી દીધી છે. અને તેના કારણો પણ સામે આવ્યા છે . અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 માં જોવા નહિ મળે તે જાણીને અભિનેતાઓના ચાહકોને ખુબ જ દુઃખ થયું, આ ફિલ્મમાં હવે સંજય દત્ત અને અરશદ વારસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાહકો અનીલ કપૂર અને નાણા પાટેકરને મજનુ અને ઉદયની તેમની જાણીતી ભૂમિકાઓમાં ફરી એકવાર જોવા માંગતા હતા. પરંતુ તે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

નાણા

એક અહેવાલ મુજબ, અનીલ કપૂર અને નાના પાટેકર બંનેને વેલકમ 3 માટે ફિલ્મના નિર્માતા તરફથી ઓફર મળી હતી પરંતુ ફિલ્મની ફીને લઈને વાત આગળ વધી ન શકી અનિલ કપૂર અને નાના પાટેકર વિના વેલકમ-3 ન થઈ શકે તેવું ચાહકો ભલે માનતા હોય પરંતુ આ વાત ફિલ્મના નિર્માતા પણ માનતા હતા તેથી બંને કલાકારોને પહેલા વેલકમ -3 ફિલ્મની ઑફર કરવામાં આવી હતી, પરંતુ વાતચીત દરમિયાન ફી બાબતે અનીલ કપૂર સાથે વાત આગળ વધી નહિ. ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને વાતચીત દરમિયાન આંચકો લાગ્યો જ્યારે અનિલ કપૂરે ફિલ્મમાં અભિનય કરવા માટે 18 કરોડ રૂપિયાની ફીની માંગણી કરી. એક અહેવાલમાંજણાવવામાં આવ્યું કે અનિલ કપૂર આ ફિલ્મના પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા પછી, અભિનેતા નાના પાટેકરે પણ પોતાનો ફિલ્મમાં કામ કરવા અંગે નિર્ણય જાહેર કર્યો છે. નાના પાટેકરરે પણ

ફિલ્મમાંથી બહાર નીકળવાનું મન બનાવ્યું અને કહ્યું કે મજનુ વિના ઉદયભાઈની ભૂમિકા ભજવવામાં રસ નથી. કારણકે “ઉદય અને મજનૂ પાવ -ભાજી જેવા છે. પાવ વિના ભાજી ખાવાની કોઈ મજા નથી આવતી તેમ એકવાર અનિલ કપૂરે ફિલ્મ છોડી એટલે  નાના પાટેકરે પણ ફિલ્મમાંથી વિદાય લીધી છે . હવે જોવાનું એ રહેશે કે આ બંને દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં નથી ત્યારે દર્શકો શું મજનું અને ઉદય ભીની ભૂમિકામાં જે અભિનેતાઓ આવશે તેને સ્વીકારશ કે નહિ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે